SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૪ : છે કુશળક્ષેમ જો ! સ૦ ૧૫ કુંવર ડસાવ્યા વનમાં કા' લેવા જતાં, સ્વામી ! હવે શું પૂછે પ્રભુ! હવે તે દુઃખની હદ આવી રહી, શિરપે ઊગવા ખાકી છે. હવે તૃણ જે; દુઃખ લખ્યું હશે કેટલું આપણા રંભાળમાં ? નાથ ! હવે તે માગું છું હું મરણુ ો. સ૦ ૧૬ ગભરાયા નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યુ. હૃદય કઠિન જો; સહન કરીશ હું જેટલુ દુઃખ આવશે, પણ સૂર્યવંશી થાશે નહિ કદી દીન જો. સ૦ ૧૭ આટલું મેલી પ્રેમનું બંધન તેાડીને, સુખ ફેરવીને માગ્યે મૃતકનું વસ્ત્ર જો; રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર જે. સ૦ ૧૮ દે પુત્રના શબનુ કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છે. એટલે થઇ સન્મુખ જો; લજ્જા મૂકી અશ્રુથી નેત્રા ભરી નૃપે, માગ્યું. અંબર મૃતકનુ કરી ઉન્મુખ જે. સ૦ ૧૯ એટલામાં તે। દેવે વૃષ્ટિ કરી પુષ્પની, સત્યવાદી તમા જય પામે મહારાજ ો; કસાટી કીધી દુ:ખમાં નાખી આપને, ક્ષમા કરી તે સત્ત્વતા શિરતાજ ો. સ ૧ લાકડા. ૨ કપાળ ( નસીબ ). For Private And Personal Use Only ૨૦
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy