SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) તુ એવી. તત્રત્ય સર્વ સાધુઓને એ તદન સુગ રાત. ધ મે સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. * शक्तिः શ્રી. તા. ૬-૨-૧૨ મુ. સોયણ. લિ –બુદ્ધિસાગર જીજ્ઞાસુ ને મુનિ અછતસાર તથા સૌભાગર ચેવ્ય અનુવન્દના સુખશાતા, વિશેષ–લાંબી મજલેથી વિહાર કરે ગ્ય નથી, અગીઆરસે વા બારસે જ ઘડીઆએ પહેચવું થશે શરીર યાત્રા સંભ'નથી કરવી, તેમજ સંયમ યાત્રામાં ઉગ રાખવો. જપેરે વિહાર કરે નહીં, કારણ કે ચશ્મા વગેરેની ઉપાધિનું સેવન કરવાના સંગોમાં જીવ આવી પડે. ગામે ગામથી પત્ર લખ્યા ક. મેતિ સાથે હશે તેને ધર્મલાભ, બાકી ઉપગમાં પહેશે. લાંબા ગાઉને વિહાર કરવાથી શરીર નરમ થઈ જાય માટે હઠ કરવી નહીં. ભરૂચમાં મુનિરાજ શ્રી હંસવિજયજીના ભેગા ઉતરશે અને તેમની વૈરાગ્ય આદિ શુભ પરિણતિને લાભ લેશે, મેં તેમને પત્ર લખ્ય છે તેમાં લખ્યું છે કે ઉત્તમ સંગતને લાભ ચખાડશે. સૌભાગ્યસાગરને માથું દુખે તે માથે ઘી ઘસાવવુ તેથી રામબાણની પેઠે આરામ થશે. ગુણગ્રાહી થવું. પ્રતિદિન સંયમ માગને અપ કરશે. કડવી શિખામણ માબાપ આપે છે અને આ પશે, ને આગળ ઉપર તેને લાભ જણાશે. સાત આઠ દિવસ સુધી પત્ર લખે તે જઘડીઆના સરનામાથી લખવા. પત્ર જ ઘી, તીપચંદ શેઠને સરનામાથી કામ લાવે, For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy