SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૩ ન ૭૧ શ્રી પરમાત્મ જ્યોતિ लभसेयेनाक्षयं मोक्षम्. इति पार्श्वनागविरचित, मनुशासनमात्मनो विभावयतां; सम्यग भावेननणां, न भवति दुःखं कथंचिदपि. द्वयर्गलचत्वारिंशत्. समधिकवत्सर सहस्रसंख्यायां: भाद्रपदपूर्णिमायां, बुधोत्तराभद्रपदिकायां ૭૭ आत्मानुशाशनग्रन्थ. સમગ્ર ત્રણ લેકમાં તિલક સમાન સર્વજ્ઞ જીનેશ્વર ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને પિતાના તથા પરના હિતને માટે આત્માનુશાસન નામના ગ્રંથને હું કહુછું. ૧ સમવિષમ ભીવાળું નાના પ્રકારના રોગોથી વ્યાપ્ત અતિ ભયંકર સર્પ વીંછિ ગધા કાચંડા ગીરેલીથી યુક્ત, ૨ કારાગ્રહમાં વાસ, પૃથ્વીઉપર સુવું અને જનસમુદાયમાં તિરસ્કાર સહિત વચને શીત, તડકે, વાયુ, સંતાપ. ૩ મૂત્રવિષ્ટાને ધ, ભુખતૃષાની પીડા, નિદ્રા રહિતપણું, ભય, ધનની હાનિ, અને બીજી પણ ચિત્ત અને શરીરને ક્લેશ કર નારૂ ઘણું દુઃખ. ૪ હે જીવ, સંસારમાં ભમતાં હૈ, પૂર્વે પાર્જીત કર્મના પરિ. ણામથી પૂર્વોક્ત સમગ્ર દુઃખ પ્રત્યક્ષપણે અનુભવ્યું. ૫ તે પણ ભારે કર્મના પ્રાગભારવડે વિંટાયેલે માટે નષ્ટ થઈ છે સારી ચેષ્ટા જેની એવા હે મૂઢ જીવ તું ક્ષણમાત્ર પણ વૈરાગ્યને મનવડે પામતે નથી, ૬ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy