SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મજ્યોતિઃ અધ્યાત્મ ઉપનિષમાં ઉપાધ્યાયજી કહે છે કે. જો. अन्तर्निमग्नः समता सुखाब्धौ बाह्ये सुखेनो रतिमेतियोगी; अटत्यव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पतिं कल्पवृक्षे ॥ १ ॥ સમતા સુખરૂપે સાગરમાં નિમગ્ન થએલ ચેાગી બાહ્ય વ સ્તુના સુખમાં રતિ ધારણ કરતા નથી. પોતાના ઘરમાં કલ્પવૃક્ષ ઉત્પન્ન થતાં કાણુ ખાદ્ય અટવી વિગેરેમાં પરિભ્રમણ કરે; સમતા ભાવ ઉત્પન્ન થતાં સર્વ ઋદ્ધિ ઘટમાં ભાસે છે. માટે સમતા ચે ગનું વિશેષત : સેવન કરવું તે સંબધી વર્ણન કરે છે. ૨૪૫ જોજ. 1 विना समत्वं मसरन् ममत्वं, सामायिकं मायिक मेव मन्ये; आये समानां सति सद्गुणानां शुद्धं हि तत् शुद्ध नया विदन्ति. १ साम्यं विना यस्य तपः क्रियादे, निष्ठा प्रतिष्ठार्जन मात्र एव; स्वर्धेनु चिंतामणि कामकुंभान, करोत्यसौ काणकपर्दमूल्यान् ॥२॥ સમભાવ વિનાનું મમત્વ જેમાં પ્રસરે છે એવું સામાયિક પણ માયિક જાણવું. સમતાની પ્રાપ્તિ થતાં સદ્ગુણૢાની શુદ્ધિ થાય છે. શુદ્ધનયા એમ જાણે છે. શબ્દનય. સમભિરૂઢ અને એવ’ભૂતનયને શુદ્ધનય કહે છે. તે નચેાથી સમત્તાયુક્ત સામાયિક ગણાય છે અને તેથી ‘પરમાનન્દ ’મળે છે. સમતાભાવ વિના તપશ્ર્ચર્ય ક્રિયાની નિષ્ઠા છે તે પ્રતિષ્ઠામાત્ર ઉત્પન્ન કરનારી છે. અને સ્વર્ધેનુ ચિંતામણિ રત્ન. કામ કુંભાને પણ કાણીકોડીના સમાન સમતા વિનાના પુરૂષ કરે છે, (લેખે છે. ) ૉજ. For Private And Personal Use Only ज्ञानी क्रियावान् विरतस्तपस्वी, ध्यानी च मौनी स्थिरदर्शनव; साधु गुणं तंलभते न जातु, प्राप्नोतियं साम्यसमाधिनिष्ठः || १ ||
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy