________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧રર ) મહાવીર પ્રભુ મંગલ મહિમા નિત ગાઉં રે, શુભ ચરણ કમલ ચિત્ત ધારી શિર નમાવું –ટેક સુરપતિ શંકા સહ ટાળી, મેરૂને ચરણે ધ્રુજાવી, મહાવીર નામ, કયું વીર કામ, સુરેન્દ્ર ચકિત ત્યાં થાય,
તન મન વારું રે. મહાવીર ૧ ત્રિશલા માતા હરખાયે, સિદ્ધાર્થ પિતા મલકાયે,
જગ ગાન ગાય, ઉર હર્ષ થાય, લીલા મનને
દુઃખ વિસરાવું રે. મહાવીર ૨ સહુ ત્યાગી દીક્ષા ધારી, તપદિવ્યતષ્ઠા અધિકારી,
જનહિત કાજ, ધરી દિલદાઝ મરી સર્વ ગુણે અમાપ,
અતિ હરખાવું રે. મહાવીર ૩ પદ ચંડશિકે ચૂમ્ય,
નિજ સપનાથી વિરમે,
www.kobatirth.org
For Private And Personal Use Only