________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ),
સંયમ-રંગ (નાગરવેલી પાવ–એ રાગ) સંજમ રંગ લગાવ, હારા ચિત્ત મંદિરમાં, ભાવે જિનવરને પધરાવ, કોમળ અંતર
મંદિરમાં એક જે સંજમથી રંગાયા, તે વિશ્વ વિષે પૂજાયા, મનને પ્રભુ ધૂનમાં દેરાવ, વીતરાગી પદ
સેવામાં, સંજમ, ૧ મિથ્યાત્વ નિવારે સર્વે, નવકુલે ક્રોધને ગર્વે, ઉત્તમ સગુણને સહાય, ભવિજન, આત્મ
મંદિરમાં. સંજમ. ૨ મન ઇન્દ્રિયને વારી, બનીયા ચારિત્રધારી; એ ઉત્તમ ભાવ નિભાવ, ઉરના શ્રેષ્ઠ
મંદિરમાં સં. ૩ જમ અંધકને પ્યારે મૈતાયે મુનિએ પાળે,
www.kobatirth.org
For Private And Personal Use Only