________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪) એક નિરંજન અલખ સ્વરૂપી,
પાડે નિમલ છાપ. ટળે ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ,
ચાહે સહુની ઉન્નતિ મંગળ, મુનિ હેમેન્દ્ર શીતલ ગુણ ગાતાં,
ક્યાંથી હૈયે માપ ? ટળે ૫ વિમલનાથ સ્તવન (જવાદે જવાદે કિનારે કિનારે...રાગ ) ઉગારો વિમલજિન ભવથી ઉગારે, પડ્યા અતિ કંટક તેને નિવાર,
ઉગારે ઉગારે ઉગારો ઉગારો (૧) જવું ખુલ્લા પગે ભવમાં,
ખુંચે છે કાંકરા પગમાં ના માર્ગનું દર્શન થતું
જય ભાસત સહુ વરતુમાં ઉગારે ઉગારે ઉગારે ઉગારે (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only