SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ મિત્રમંત્રી, શ્રામાં છે, અને પોતાની મહા ભલા માટે પસ્તા કરે છે. જેના પરિભુએ કરી તેવી વર્તણૂક નહિ ચલાવવા શિવમિત્ર હક અપાય છે. ચાટ અસરથી શરીરના પરમાણુઓમાં વ્યાપક બનેલું મન, મિત્રહષ્ટાંતનું અનુકરણ અને સદાચાર અંગીકાર કરે છે. જેમ નીચને નીચ કહેતાં, ચોરને ચાર કહેતાં, અને કાંણાને કાણો કહેતાં મહબ સપી શકાતી નથી, તેમ મિત્રનાં દુષ્ટ કર્મોને જમમાં પ્રકાશ કરબાથી લેશ માત્ર સુધારે થઈ શક્તા નથી. ગુણાનુરાગદ્રષ્ટિ સદા સદગુણ પિષક બને છે. તે ખાસ ખ્યાલમાં રાખવાની જરૂર છે. આ ઉપરાંત મિત્રને દુખમાંથી બચાવ્રવા કાળી રાત્રે ઘેર જંગલમાં જવા વા અરણ્ય વેઠવા જે તૈયાર છે, અને જરૂર પડે તે પ્રાણની આહુતિ આપવા જે અચકાતા નથી, તે મિત્ર જગતમાં સ્તુતિપાત્ર છે. તેવા મનુષ્યની કીતિ સદા અમર તપ્યા કરે છે. ઇતિહાસના પાનામાં તેવા મનુષ્યની યાદિ સેનેરી અક્ષરે જળવાઈ રહે હુ સહે કેાટી ગમે તે, મિત્રનું ઈષ્ટ જ કરે; વિશ્વાસઘાતજ ના કરે, મરણન્ત દુખ આવતાં. તેવાં મનુષ્ય પૂજ્ય ગણાય છે. આ ઉપરાંત જે કઈ પણ કાર્યમાં ઉતાવળા થતા નથી પણ ધર્યને ધારણ કરવાવાળા બને છે, અને સમજે છે કે “ઉતાવળા સો બાવરા,ધીરા સે ગભીર,” વળી સુરકલી વખતે નિર્બળ નહિ પણ શૂરવીર બને છે, જેઓ “સાખી સાંખી સકળજનનું સર્વને સાર લેતે, પખી પછી અનુભવ વડે પ્રેમથી પણ વાતે,” એ સુત્ર સમજી ગભીરતા ધારણ કરે છે તેના મનુષ્ય સજજન મિત્ર તરીકે લેખી શકાય છે. ખરેખર તેની કરણી, સન્માન પરવા ના ધરે, ઉત્સાહ આપે કાર્યમાં ગભીર સાગરથી ઘણે, દિલમાં ક્ષમાં પૃથ્વી સમી. છ તે મને તેના મનુષ્ય માટે ખરું કહેવામાં આવ્યા વિના For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy