SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન–જ્ઞાનપચમી-વીર્ સંવત્ ૨૪૩૫ જો તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પેાતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તો મડળ તરફથી પ્રગટ થયેલ: શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચા મજકુર ગ્રન્થમાળામાં નીચેના મન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી. મન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવા, ઉત્તમ ગ્રન્થા એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશા-ગુરૂશ્રીની લેખનશૈલી-માધ્યસ્થષ્ટિવાળી હોવાથી, દરેક ધર્મોવલખીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક, અને ખેાધક, પહેા-ભજના—તે તે વિષમમાં લીનતા કરી નાખે છે. દરેક પ્રદેશના સાર વિચારણીય છે. અનેકાન્તદૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પૃથ્યવાણીથી વાચકોનાં હૃદયને ઉત્તમ . કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થેા છે. માત્ર વાચાના હિતાર્થે, ઉદાર ગૃહસ્થાની સહાય વડે, કોઇપણ ગ્રન્થ પ્રકાશકમ`ડળ કરતાં ઓછામાં આછી કિ`મત રાખવાની પહેલ આ મડળેજ કરી છે-“ઓછી કિંમત છતાં છપા-કાગળ-બધાઇ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે -પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મગાવનારને ( શીલીકમાં હોય તેા ) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે. જેએને પ્રગટ થઇ ચુકેલા અને થવાના અન્યા પૈકી, કાપણુ ગ્રન્થા પોતાના મુરખ્ખી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મ`ડળ સગક કરી આપે છે. પત્રવ્યવહાર–મુભાઇ–ચ પાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસાકમંડળ જોગ કરવેશ. For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy