SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ પ્ર૦ મી લાભત્રીજી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં લાભશ્રીજી મહારાજ આદિ થાણા માણસે પધાર્યા. સંઘની વિન ંતિથી ચામાસું સંવત ૧૯૭૦ ની સાલમાં માણસામાં જ કર્યું, તે સમયે શ્રીમદ બુધ્ધિસાગસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં જ ખિરાજમાન હતા. સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજે સંવત ૧૯૭૧ ના કાર્તિક વદિ એકમે વિહાર કર્યો અને વિજાપુર પધાયા. ત્યાં મહેસાણાના રહેવાસી ભાગ્યશાળી વૈરાગણુ બહેનશ્રી સમુખાઇને મુનિરાજશ્રી ઋધિસાગરજી મહારાજ તથા શ્રી જીતસાગરજી મહારાજના શુભ હસ્તે સંવત ૧૯૭૧ ના મહા શુદ્ધિ છઠના રાજ મહાત્સવપૂર્વક સંઘના ભારે ઉત્સાહ વચ્ચે ભાગવતી દીક્ષા આપી તેનું નામ સાઘ્વીશ્રી ચારિત્રશ્રીજી રાખ્યુ અને તેમને ક્રિયાપાત્રી સાધ્વીશ્રીજી લાભશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. ત્યાંથી વિહાર કરીને અનુક્રમે અમદાવાદ પધાર્યા અને ધલાભનું કારણ જાણીને સાધ્વીશ્રીજી લાલશ્રીજી આદિએ સંવત ૧૯૭૧ તું ચામાસું અમદાવાદમાં કર્યું. ત્યાંથી સંવત ૧૯૭૨ ના કાક વૃદિમાં વિહાર કર્યો અને સાધ્વીશ્રી લાલશ્રીજી આદિ મહેસાણે પધાર્યા. ત્યાં શ્રી પન્યાસજી અજિતસાગરજી મહારાજના શુભ હસ્તે સાધ્વી શ્રી ચારિત્રજીને ચેગવહન કરાવીને સંવત ૧૯૭૨ ના મહા શુદ્ધિ છાને દિવસે સાધ્વીજી ચારિત્રશ્રીજીને તથા સાધ્વીશ્રીજી પદમશ્રીજીને વડી દીક્ષા આપી અને એ જ સાલમાં મહા શુદિ દશમનાં રાજ પીલવાઇ ગામનાં રહેવાસી મહેન સત્તાકને Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy