SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુપર ધરા સહુ કોઈ સમજી શકશે કે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ એક મહાન્ ક્રિયાપાત્ર નિવડેલા સાધુતાને પામેલા સાધુ હતા. આવા મહાપુરુષની અને તેમના આધ્યાત્મિક ગ્રંથા, ભજના, કાવ્યા વગેરેની કદર કરતાં, એને સમજતાં સમાજને હજી દેઢસા ‘ વરસ ’ જોઇશે. એટલું તે સહુ કાઈ કબૂલ કરશે કે એમની પ્રવૃત્તિ શાસનહિતકારી અને મહાન હતી. શ્રીમાન્ સુખસાગરજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને સેાળ સાધુઓ બનાવ્યા હતા. એમાં શ્રીમદ્ભુદ્ધિસાગરજીસૂરીશ્વરજી આગેવાન પ્રતિભાશાલી સાધુ હતા. શ્રી સુખસાગરજી મહારાજે જેમ સેાળ જેટલા નવા સાધુ બનાવ્યા હતા. તેમ જ કેટલીક નવી સાધ્વીએ પણ મનાવી હતી. શાસ્ત્રવિશારદ જૈનાચાય જી શ્રી અજિતસાગરજીસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી ઋદ્ધિસાગરજીસૂરીશ્વરજી તથા આચાય શ્રી કીર્તિ સાગરજીસૂરીશ્વરજી મહારાજ આ ત્રણે આચાચેોએ શ્રી સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી છે. આ પુસ્તિકાની આગેવાન સાધ્વીજી શ્રી લાલશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા શ્રીમાન્ રવિસાગરજી મહારાજ પાસે લીધી હતી પણ એમનાં આઠ સાધ્વીજીએએ શ્રીમાન સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. એ રીતે સાધ્વીજીની સખ્યા વીશ ઉપરાંત થઈ હતી. શ્રીમાન્ સુખસાગરજી મહારાજ અને ચેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરીશ્વરજીની પાટે શાસ્ત્રવિશારદ્ જૈનાચાય શ્રીમાન્ અજિતસાગરજીસૂરીશ્વરજી બિરાજ્યા. www.kobatirth.org ૯ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy