SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્રી લાભશ્રીજી ચંદ્રાચાર્યજીનું નામ જિનશાસનમાં તે શું પણ ભરતખંડ ઉપરાંત સારી ય ભણેલી ગણેલી આલમમાં સુપ્રસિદ્ધ છે. એ તો વિદ્યાના ખરા સમુદ્ર હતા. એમના રચેલા અનેકવિધ ગ્રંથમાં સિદ્ધહેમવ્યાકરણ, કાવ્યાનુશાસન, દ્વયાશ્રય, નિઘંટુ, નામમાલા, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, યોગશાસ્ત્ર વગેરે સાહિત્યની દુનિયામાં ઘણી જ જાણીતા છે. શ્રી તપાગચ્છીય જગચંદ્રસૂરિની પાટે અનુક્રમે દેવેંદ્રસૂરિ, ધમષસૂરિ, સમપ્રભસૂરિ, સામતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ અને રનશેખરસૂરિ બાવનમી પાટે થયા. એમને વિક્રમ સંવત ૧૫૦૨માં સૂરિની પદવી મળી અને એ અરસામાં વિક્રમ સંવત ૧૫૦૮માં 'લકાગચ્છ સ્થાપનાર ફેંકાશાહ” થયા. જિનશાસનમાં એમણે પહેલવહેલી જિનપ્રતિમાની ઉત્થાપના શરૂ કરી. તે સમયમાં મુસલમાની રાજ્યનું જોર હતું. વાતાવરણ ગભરાયેલું હતું અને દશાશ્રીમાલી લેકશાહ અને કાઠિયાવાડ-ઝાલાવાડમાં આવેલા પ્રથમ શિયાણું ને પછી લીંબડીના દશાશ્રીમાળી વણિક કારભારીની શ્રદ્ધા તે સમયના જતિઓ ઉપરથી અને જિનપ્રતિમા ઉપરથી ઉઠી ગઈ. લખમશી શાહના જોરથી જ લોકાશાહે લોકાગચ્છની સ્થાપના સંવત ૧૫૩૧માં કરી. એમાંથી ઢુંઢીઆ સ્થાનકવાસી, બાવીશ સંપ્રદાય, દરિયાપુરી છકેટી, આઠકોટી મોટી પક્ષ, નાની પક્ષ, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy