SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૧૦૯ ઝૂલે ક્ષતા તવરા અતિ કુંજ લીલી, તે નેઈ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરી વિચરીને સ્થળ રમ્ય કીધું, લાખા દેંગે મર અમૃત દૃશ્ય પી તીર્થાધિરાજ ! તુજ દર્શન છે રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનંત માગે, હેમેન્દ્ર ગિરિની માસી વાગે. જ્ઞાનપદ. (આવ્યાછું દાદાને દરબાર....) જ્ઞાનામૃત ધારા પંચ પ્રકાર, ભવિ ! ભવ ભય હરવા. ટેક. ધર્માંતઙ્ગા જે ઉત્તમ, આાધાર-સ્યુંભ માને; નમે। શુભ જ્ઞાનપદે શિ, ભવસાગર તરવા. નાનામત. ૧ શુદ્ધાત્મ સ્વરૂપે ભજતાં,આત્મસ્વરૂપ સજતાં; પમાયે પરમાનંદ અપાર, વિ ભવભય હરવા. જ્ઞાનાપયેાગે ચાહે, આત્મરમણુતા સાચી; સ્વરૂપ ક્રિયા પામેા જ્ઞાને, ભવસાગર તરવા. નય ને નિક્ષેપારા, જ્ઞાનને સમસ્તે, વિજન ! ગણે સાચું ઉલ્હારમ જ્ઞાન, ભિવ ભવભય હરવા. બુદ્ધિના સાગર જિનવર ! ચરણાની સેવા ચાહું; અજિનપદ ચાહે મુનિ હેમેન્દ્ર, ભવસાગર તરવા. જ્ઞાનામૃત. ૨ જ્ઞાનામૃત. ૩ સાનામૃત. ૪ જ્ઞાનામૃત, પં For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy