SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) મહમાંહિ હું મત્ત થયા નવ, આજ્ઞા હારી શિરધારી; એક નિર જનચિદ્દન જીનવર ! સ્તુતિ મારીલે સ્વીકારી. ૯ મુજ અપરાધા અવલેાકેા નહિ, હે ઇશ્વર ! છુ અપરાધી; કેમ ? કરી તવ સ્મરણ કરૂં હું, બહુ વળગ્યાં આધિવ્યાધિ. દાસ અજીતની અરજી એ છે, દેજે ભક્તિ સદા ત્હારી; એક નિરજન ચિદ્દન જીનવર ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧૦ વ્યારાબસુનીનેપ્રાર્થના (૨) શિખરિણી, પ્રણા ! પ્યારા મ્હારા, વિનતિ શ્રવણે સદ્ય ધરજો; અમારી આપત્તિ, ક્ષણભર વિષે અદ્ય હરો. અમેામાં દુર્ગુણા, અતિશય ભર્યો હું જગપતિ ! છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૧ કદી મ્હે' હું સ્વામી ! તવ ભજન પ્રેમે કર્યું નથી; કદી શાન્તિ પામી, વિષય સુખને વિસ્મયું નથી. કદી મ્હારા વ્હાલા ? વિમલ દિલ ધાર્યો ઉર નથી; છતાં શાન્તિ શાન્તિ, કરી કર યા હું દિનપ્રતિ. ૨ કદી ઝાલી માળા, પ્રભુ ! પ્રભુ ! પ્રભુ ! મ્હેં કહ્યું નથી; કદી કાલાવાલા, વિનય કરી કીધા પણ નથી. કદી યાત્રા તીથૅ, રટણ કરી કીધી હજી નથી. છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૩ અર્થતિ ક્રિયાઓ, કથિત શુભ કાળે કરી નથી; ધર્યું` જશે કાળા ચાલ્યા, હૃદય મહીં એવુ થયું નથી. કદી ભક્તત્રાતા ? પદ્મ થકી યીય ગિરિ નથી, છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૪ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy