SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૧ ) श्रीकृष्णगोकुलमारमे. (३५) હરિગીત. માખણ અમારાં ચરિને, અમ ઘેર આવી ખાય છે; ને પકડવા જઈએ તદા, તત્કાલ નાશી જાય છે, આવે કદાચ સવારમાં, મધ્યાન્હ કે સંધ્યા સમે; એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે. અમ ગાય કેરાં વાછરૂન, છોડિ દઈ ધવરાવતે; મર્કટ બીજા સાથે તથા, બેલાવી છાને આવતા હાઈયે કદા ગૃહમાંહી તે, અમ ગૃહ તણું પાછળ ભમે, એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે ૨ ઝાંઝર પગમાં શેલતાં, મનહેરતાં ઝણકી રહ્યાં નેત્રે તરલ પંકજ સમાં, અમ ચિત્તને ચરી રહ્યાં; એની કનડગત પ્રેમની, આગળ રહ્યાં હારી અમે, એ જશેદા આપને, શ્રી કૃષ્ણ ગોકુલમાં રમે. ૩ દધિ દુગ્ધ ચોરી જાય સાથે, હૃદયને હેરી જતો, અમ વિમળ દિલની વાડિમાં, સ્મિત પુષ્પને વેરી જતે; અમ બાળ નાનાં ને દમે, મન ઈન્દ્રિયોને પણ દમે; એ જશોદા આપને, શ્રીકૃષ્ણ ગોકુલમાં રમે. ૪ બેલે અધરૂં તેય પણ, દિલમાં મધુરું લાગતું; છે શ્યામ એનું અંગ પણ, મનને મધુરું લાગતું; એ અટકચાળે ભલે, એ પુત્રને જાયે હમે; હાલો જશોદા આપને, સપુત્ર ગેકુલમાં રમે. ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy