SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ) મની નહી. (૨૦) હરિગીત. જ્યારે જગતના સખ્યમાં, જીવ રંગભર માહ્યો હતા; માયા તણા માહન બની, નિજ ભાનને ભૂલ્યા હતા; ત્યારે પ્રિયાને પુરૂષ જગમાં, ના હતું ——ના હતું; બસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું . ૧ ત્યારે નયનના નિર્મળા, દેખાવ નયને ના હતા, ત્યારે શ્રૃતિના નિર્મળા, મૃદુ શબ્દ શ્રુતિએ ના હતા; સંકલ્પ મનના ના હતા ને, ભાન મનને ના હતું; અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું; ર સમન્ત્રી જનના વિરહના, દારૂણ ઘા ત્યાં ના હતા, આધિ તથા વ્યાધિ તણાં, દુ:ખદાઇ ભાવા ના હતા; મુજ શત્રુઓના સ્મરણથી, દીલડુ દુ:ખાવહુ ના હતું; અસ એક રસબસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતુ, ત્યાં ત્યાગ નહી કે રાગ નહી, વૈરાગ નહી કે શેક નહી. ત્યાં સ્વર્ગ મૃત્યુ લેાકના, ભાગી જનાના ભાગ નહી; અદ્વૈતતાનુ ઝરણુ અમૃત; સમ રૂડુ અરતુ હતું; અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતું કંઇ ના હતું. ૪ એવા પ્રભુના સંગમાં છુ, એકતાન બની રહ્યું; ત્યારે જગતના રંગનું, અભિમાન દીલમાં ના ધરૂ અદ્વૈત રસની રેલડી, શશિશ સૂર્યની છાયા નહી; અસ એક રસની રેલ ત્યાં, કાયા નહી માયા નહી. યથા પ્રિયયાવરિષ્નો થી શોાન્તરમ્ સુધી, મૃહુ॰ અ-૪-શ્રા-૩-મ’–૨૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy