SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) तमाकूब्यसनदोषकथन. (३२) કુંડલીઆ. તલપી તંબાકુ પીયે, દે વ્યાધિ ને દેષ, પણ તેને પીનારના, હેડે ન મળે છે? હેડે ન મળે હેશ, ખાંસીનું કારણ એ છે, અને ક્ષયનું સ્થાન, એમ વૈદક ઉચરે છે; આમ છતાં યે મૂર્ખ, વ્યસન કરતાં નવ બીચે, દે વ્યાધિને દેષ, તલપી તંબાકુ પીયે. તંબાકૂને વિશ્વમાં, હાલ વ પરિચાલ, ગુણ અવગુણ નહિ જાણતાં, બુઠ્ઠા સાથે બાલ; બુદ્દા સાથે બાલ, પ્રીતિથી પીતા બીડી, | મુખથી કાઢે ધૂમ્ર, કૈક બેસી કે હીંડી; સાધુજન તે કહે, ચાલ છે સહુ સાધુને, હાલ વચ્ચે પરિચાલ, વિશ્વમાં તંબાકૂને. ૨ તંબાકુના વ્યસનથી, જુઓ થાય છે કચ્છ, બીડી ચલમ પીધા વિના, દસ્ત ન ઉતરે સ્પષ્ટ દસ્ત ન ઉતરે સ્પષ્ટ, એથી જંગલ જન જાતાં, બીડી પીવે છે કેક, બિચારાં પણ પસ્તાતાં; દુર્ગધીને સ્થાન, પુરે મુખડું પવનથી, જુઓ થાય છે કષ્ટ, તંબાકુના વ્યસનથી. અન્નમયે વૈ પુરૂષ છે, કૃતિ શિક્ષા દે એમ, તંબાકુમય પુરૂષ છે, એમ ન બેલી કેમ ? એમ ન બેલી કેમ?, આપ ઉરમાંહી શોધ, છે એમાં અતિ દુ:ખ, જ્ઞાનથી મન પરબોધ; છે આ દુર્લભ દેહ, પામ જન તેજસ છે, શ્રુતિ દે શિક્ષા એમ, અન્નમયે વે પુરૂષ છે. ૪ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy