________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩). દે છે આશ્વાસન, જેહ જેને મન જેવું,
અમુક તિથિ કે દીન, વરસશે વદતા એવું; કૈક એવી તિથિ ગઈ, ભવિષ્ય વિષે જે થાશે.
જેણું જૂઠું કેણ ? સર્વનું સત્ય જણાશે. ૩૨
અરવીતિ. (૨૬)
સવૈયા. મધુકર કેરી કમલ પુષ્પમાં, પૂર્ણ પણે લગની લાગી,
થઈ રજની પણ રસક્સભેગી, શ નહી તે રસ ત્યાગી; પ્રાત:કાળ થવાને આવ્યા, નિશા શ્યામતા ગઈ ભાગી,
હસ્તિ ઉદર પહોચ્યો તે ષટ્રપદ, યે ભસ્મમયદુર્ભાગી. ૧ એજ પ્રીતિ જઈ સારસ પક્ષીની, દંપતી માંહી વસી રહી,
એક તણું મૃત્યુની પાછળ, બીજાએ છવાયું નહી, પતંગ અંગ ઉમંગ ધરીને, પડિ દીપ શિખાન મહીં,
જ્યાં હે પ્રીતિ ! જઈવસી ત્યાં, ક્ષેમકુશળ તે રાખ્યાંકઈ ૨ જઈ પહોંચી વળી વિવિધ વૃક્ષ, વિભૂષિત કુસુમિત વનમાંહી;
વણા નાદે ચિત્ત ચેરી લીધું, ચટપટી મુગના મનમાંહી, મસ્તક છેદ લીધાં પારધીએ, કરી શસ્ત્ર ઘા તનમાંહી,
ઘડીમાં વિશ્વવિલાસ ખલાસ, કરા પાપિણી! રણમાંહી.૩ dજ તથૈવ વસી આ વિષધર, ફૂર ભયંકર મણિધરમાં,
બંસી નાદમાં ભાન ભુલાવી, વૃત્તિ હરિ છે ક્ષણભરમાં કમળ દન્તાવલી કપાછું, જાત જાદુગરના કરમાં,
પરાધીન કરી મણિ તજા, આપી વિપત્તિ જનમ ભરમાં. ૪ વૈર્ય ધરણ ક્ષત્રિીના પુત્રે, હેંજ ખરેખર કર્યા ખુવાર,
બ્રહ્મ સ્વરૂપમય બ્રાહ્મણ પુત્રો, હું પહોંચાડ્યા જમને દ્વાર;
For Private And Personal Use Only