SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ વહાણું સગાનું જો અને, પાછા ફરીથી આવશે સંસારમાં પાન્થા છીએ, હું ને તમે એ જાણશો. આત્મરસના 4 રસીલા, પાન કરશેપ્રેમથી આનન્દસ ગણાં વહા, આનબારિવાષ્ટિથી. જે સીમ વાળી ઘણું તે, સદ્ વિચારે છેષ. નિજ આત્મને પ્રેમે અહ એ, ધર્મ ભજન સાર છે. ખુલ્લાં કરે દિલ બારણાં, તાજા વિચાર આવશે, સંકેચતા નહિ દીલને ઉદારતાથી પિય. જે જે ભરું દીલમાં અરે ! સુણી અને વાંચી ઘણું; અનુભવ કરશે તેને અરે એ, આત્મ શક્તિ અર્પશે. સંકેતા નહિ દલને, એ દીલથી દિલમેળવે. તન્મય મરી અનુભવ કરે, સાયું હદયથી દેખશે. ગુણદષ્ટિથી ગુણ લે અને, આ સકલને ભાવથી; ગુણદષ્ટિને આગળકરી, આ મઝાનું પામશો. જેજે મળે જ્યાં જ્યાંથી તે, ત્યાંથકી ઝટમેળવે. આધાર આ કલિકાલમાં, ગુણ રાગને શાસ્ત્ર કહ્યા. સાપેક્ષનયની દષ્ટિથી, આવી હૃદયનું લે ખરું; બુદ્ધયધ્ધિ સન્ડે સેવતા તે, સદ્દશુ સઘળાવશે. છે શાનિત ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ સુદ ૮ બુધવાર ૫ आमन्त्रण. હરિગિત – તમને ગમે તે બધુઓ ! આ તમારું માનીને, મારું ગણી લેશે તમે જે, સત્ય લાગે તે ખરૂં. સમજાય જેવી દષ્ટિ તેવું, સત્ય એ સંસારમાં એ દષિયોની લિજતાથી, સત્યના પડે. For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy