SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ માંગણામાં સહોતાં, પુષ્પ વૃકે મહેંકતાં એ આંગણામાં સર્વને, અતિ મેળે રહે આ પધારે આંગણે, બુલા રાષ્ટિ બહાલા સજજને ! # ૨ સવ ૧૮ આભાડ વદિ ૧ એનિવર. पूर्णानन्द. હરિગીત આનન અપરપાર ન્હા, આમમાં નિશાન રહો, આનન્દમ ચેતન વિષ્ણુ હું, કેમ ભૂલું અંતિથી. આનન્દ મહારે છે જીવન, આનન્દ સ્વા૨ દેશ છે આનન્દમય હું ભાસી, અનાજના જયગથી. ક્ષણ ક્ષણવિષે આનન્દની, ભાવું હદયાબી ભાવના આનન્દ સરવર ઝીલતે હું હંસ પિતાને આણું. વિપત્તિના જ ઘણા એ, પીગળે આનન્દથી આનનામય હું ભાસી, અનન્દના ઉપયાગાથી. જે જન્મ મૃત્યુ થાય છે કે, મુજને છેદે નહીં, છેદાય નહિ હાય નહિ, એ રૂપ હારે છે એ રૂપના હું ભાનમાં ભાત, હુચના દુખને આનન્દમય હું શ્વસીયે, આનન્દના ઉપયોગથી. આનન્દના ઉભાચાઉ, દેવાય દુઃખને મેલ એક જે જે કરે જે ભણું, આનદમાં વ્યાપી રહ્યો. જે જે નિહાળું વસ્તુ ત્યાં, અનન્દવણ બીજું નહીં, આનન્દય હું ભાસી, આનન્દના ઉપગથી ચાલું બહુ આનન્દથી, ઉભે હુ આનન્ટથી બેસું બહુ આનન્દથી, આનન્દથી ચર્ચા : વાત કરું માનની, ચિતાન જ આનાથી For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy