SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોmતિમાં આત્યાગી બની શકત; પરંતુ તેવી દષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અનેક દહિયેથી વિચાર કરતાં અવબેધાશે. વિશ્વહિતાથ કમના અનેક પ્રજનેનું જે સિકંદરે, શાહબુદ્દીન ઘોરીએ અને પૃથુરાજ ચેહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તે તેમની ક્ષાત્રકની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હોત અને તેથી તેઓ સ્વવિચારેનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હત. વિશ્વહિતાથ અનેક સુકાને eભ્યાપક હરિએ યદિ પ્રતિ યુરોપમાં મિત્રરાયે અજનપક્ષીય રાજ અવશાં હત અને સ્થિતપ્રજ્ઞાથી વિચહિતકર વિચાર અને આચાશને સાત્વિક દષિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હાલ તે ભયંકર યુદ્ધમાં અનેક સુશક્તિના બલિદાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકત નહિ અને અનેક દેશ પ્રવત્તિત શની શાંતિને સંરક્ષી શકત. વિશ્વડિતાથ જે જે સુવિચારને અને આચારેને સમગ્ર વિશ્વની–સમણિકષ્ટિએ ધર્માચાર્યોએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અવધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર, તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હતા તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધ, કલેશો અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાથકાર્ય મનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મને વિરાધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે હીને સર્વ નયસાપેક્ષ. અનેક હેતુઓએ અવિરોધપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને જારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ મનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારનાં, જે જે વિશ્વમાં વિચારનાં For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy