SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ : [૨૯] જે મનુષ્ય કાઇ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણુ અને કીતિ વગેરેની પૃહા રાખતા નથી અને સ્વકાર્ય પ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનુ જીવવું વસ્તુતઃ ઉપયેગી છે. માત્મા વિનાની પરવસ્તુમાં થકિ અહ મમત્વની વાસના હોય છે તે જ ભય સજ્ઞાને આધીન થવાય છે; પરન્તુ જે કમ યાગીએએ પરવસ્તુવડે જીવવું તે ભ્રાન્તિ છે એવુ માનીને ચેાઞમળે અને જ્ઞાનખળે ભયની વાસનાના સવથા ક્ષય કર્યો છે તેઓ જ વાસ્તવિક નિયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને ક્રમ. ચાગના અતિમહ૫૪માં પ્રવેશ કરી નિલેપ ચેામ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અગ્રે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છેતે તે અશે તે કાય'કરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યોગ્ય થતા જાય છે, જે જે મનુષ્ય કાર્ય કરવામાં નિય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા દ્વેષને પણ ત્યાય કરવા શક્તિમાન થાય છે. જેને ફાઈનાથી ભય નથી તેને કાઈના પર દ્વેષ કરવાનુ કારણ રહેતુ નથી. ભય દ્વેષને પરસ્પર નિકટ સબંધ છે. જ્યારે પરવસ્તુઓ દ્વારા આત્માને ભય રહેતા નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનુ કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુષ્ય સમથ નથી એમ દેઢ નિશ્ચયપૂ$ જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવા પર દ્વેષ થતા નથી. ખેઢ, ભય અને દ્વેષથી આત્માનું વીય ટળી જાય. છે અને પ્રારભિત કાય માં યથાયેગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિયાને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય, ખેદ અને દ્વેષ છે. દ્વેષના પરિણામથી ગમે તેવા કયાંગો વીર પણુ સહસ્રમુખ વિનિપાતઃશાને પામી સ્વવ્ય કાર્યક્રજથી ભ્રષ્ટ થઈ અવનતિ માગમાં પ્રવેશ કરે છે. ભય, ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હૈ મનુષ્ય ! ! ક્રમÊાગની ચાગ્યતા પ્રાપ્ત કર. હું સુજ્ઞ માનવ ! હારી For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy