SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] કમ માગ છે. મહાત્માઓના અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓના વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિક્રમણ છે. કોઈ પણ જીવ સબધી ખરા" અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા—ગા કરીને પાછા ફ્રી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પેાતાના આત્માને સ્થાપન કરવા તે પ્રતિક્રમણુ છે. જગત્ એક શાળા છે તેમાંથી સાર મહેણુ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હાય, તેનાથી પાછા ફરીને નિરાસક્તપણામાં પ્રવેશ કરવા એ પ્રતિક્રમણ છે. જગતના સવ થવાને સ્વાતંત્ર્ય ગમે છે તેમાંથી કેાઈ જીવને પરતંત્રતાની એડીમાં નાંખવા વિચાર કર્યાં હોય, તે કાય થી પાછા ફરીને સુકાય માં આત્માને યાજવા એ પ્રતિક્રમણ છે. જગત્ એ કે ખાનુ છે, તેમાંથી છૂટવા જે જીવે જે જે અંગ્રે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અશામાંથી પાછા ફરવાના અસદુદુંઉપદેશ દ્વીધા હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણુ છે. વિરતિની મહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હાય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ્ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધવની રમણુતામાંથી મહિમુ ખવૃત્તિ કરીને અશુદ્ધધ માં રમણુતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહીને આત્માના શુદ્ધધમાં રમણુતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણુ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવઢશામાં આવાગમન કરવુ તે પ્રતિક્રમણુ છે. રાગદ્વેષની સવિકલ્પ દશામાંથી નિવિકલ્પ દશામાં આવવુ તે પ્રતિક્રમણ છે, ઉપાધિમાંથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવુ તે પ્રતિક્રમણ છે. મનની ચંચલતાથી પાછા હેઠીને સ્થિરતામાં પ્રવેશ કરવા તે પ્રતિક્રમણ છે. આન્તધ્યાન For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy