SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૯] કારણગે કાર્યની સિદ્ધિ થાય છે. કેઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગત્માં દષ્ટાન્ત છે જ નહિ. શતતાભ્યાસ વિના કઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્ય કાર્યો માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલેકવામાં આ છે. આત્માના જે જે ગુણોના પ્રકાશાથે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપેલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે અનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે માખ્ય તે કર્તવ્ય કાર્યની શક્તિને પ્રગટાવી શકે છે એમ શેકસપિયર, બેકન, કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતથી સિદ્ધ થાય છે–એવું હૃદયમાં અવધીને જે જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ; અભ્યાસ સેવ્યા વિના કુલની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત શ્લોક ૬૩ના ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તયકમને સતતાભ્યાસવડે કરનાર થા; ચકર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિ આદિ બુદ્ધિ પણ સતતાભ્યાસ અને પરંપરા શ્વાસ બળવડે સ્વને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક જ્ઞતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્ય કાર્ય કરે અને આત્મશક્તિને પ્રકટાવ ! !! આ શ્લેકને ભાવાર્થ એ છે કે પરંપરાઘાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તેના ભાવાથને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરપરાક્ષાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિને પ્રકટાવ !!! For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy