SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૧૩} વહ્યા કરે એ ઉપગ ધારણ કરે. મહાજ્ઞાનીઓ એક પર. માણુના વણું ગધ રસ ૫શમાં સ્થિર થઈને શુકલધ્યાન ધાઈ શકે છે અને તેથી તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માના એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલ, ધાનીઓ થયાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે–એમ ગશાસ્ત્રતત્વાર્થસૂત્ર-દશવૈકાલિકગૂણી વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કતવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપગથી પ્રવતી શકાય છે. આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકાર ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહથી સાંસારિક અનેક કર્તવ્ય કાય પ્રવૃત્તિને સેવતા હતા.' સાંસારિક કર્તધ્યપ્રવૃત્તિમાં એએ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધમ_એ વાકયના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સુભાવથી ધય ધારણ કરીને પ્રત્યેક કાર્યો થતાં અન્તરમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ થયા તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી ધય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તાવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવતવાની જરૂર છે. જેમ જેમ કાર્ય પ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy