SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ: [ ૧] તપસ્વીએ જણાવ્યું કે “નદીને એમ પ્રાર્થો કે તપસ્વી જે અનાહારી-અભુક્ત હોય તે નદી ! તમે માગ આપે. ” કૃષ્ણની વાણુંઓએ નદીને એ પ્રમાણે પ્રાથના કરતાં નદીએ માર્ગ આપે અને કૃષ્ણની રાણેએ મહેલમાં આવી. તેમના મનમાં આ બાબતનું આશ્ચર્ય થયું ! તેમની દષ્ટિએ કુણુ બહાચારી ન હતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી) નહતું તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂછયે. આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં લેગ ભેગવતાં આસકિતભાવ અહંભાવ નથી તે તે ભેગી છતાં અગી છે અને જે બારથી અભેગી છતાં કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તે તે કેઈ કારણે બાહ્યથી અભેગી છતાં અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભોજન કરતે હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તે તે ઉપવાસી છે-ઈરછાને રેધ કરે એ તપ છે. જ્યાં ઇચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તો પણ તપ નથી. આ પ્રમાણે ઋષિને બેધ સાંભળી રાણીએ ખુશ થઈ ગઈ. આ વાત પરથી ફક્ત એટલે સાર લેવાને છે કે કરવાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈછા વગેરે વૃત્તિ વિના બહાનું કર્તાક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તાઅભક્તાપણુ છે એમ અવધવું. કર્તાભોક્તાપણાની વૃત્તિ ટળી જતાં રવાધિકારે બાહ કર્તવ્ય કાર્યો કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગૃષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy