SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાએક ઃ [૫] જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિયસ હેપન અનમાં જશ અવકાશ આપતાં સનની સમાધિના લેપ થાય છે. ૮૧. બ્રહ્મચર્યનું સરક્ષણ કેમ થાય ? પુ. ૨૩૮–૧ સીએ અને પુરુષ)ના રૂપમાં વસ્તુતઃ કા સાર નથી એવા વિવેક કરવાથી સીએમને પુરુષ કામવૃત્તિના ઉછાળાને ઢળાવીને કાથનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુત રૂપ ગમે તેવુ સુંદર મનાયું હોય તેા પણ તેમાં સુખ નથી કારણુ કે જેના શરીરમાં સુંદરરૂપ દેખાય છે તે મનુષ્યા પણ વાસ્તવિક સુખને પ્રાસ કરી શક્તા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ મ ગદ્ય સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ અધાય છે ત્યારે તેમાં સુખની વાસના મત્ થાય છે. ફાઇન કૃષ્ણ રૂપ ગમે છે અને મને રક્ત રૂપ ગમે છે; તથા કેાઈને વૈતરૂપ ગમે છે; પણ એક સપ્પુ રૂપ વા એક એકસરખો સ્પર્ધા વા રસ વા શબ્દ વા ગધ કેને ગમતા નથી, તેથી વસ્તુત: એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પાચમાં જે જે રૂયાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી સતની કલ્પનાથી સ્વયં ગવાતા વખત પ્રાપ્ત થાય છે. જે રૂપ રસ અને ગંધાદ્રિમાં રુચિ થાય છે તેજ રૂપ સુગમ અને સ્પર્શી અમુક વખત પશ્ચાત્ રુચિ થતી · નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જો તે રૂપ સાદિક સદાને માટે સુખના હેતુઓ હેત તા પશ્ચાત તે દુ:ખના હેતુઓ થાત નહિ; પણ તે પશ્ચાત્ દુ:ખના હેતુઓ થાય છે. મારું રૂપ રસ ગધ સ્પર્શ અને શબ્ન વિષયમાં શાતા અને અશાંતાની માન્યતાના જ્યારે ત્યાગ ાય છે અને તે તે વિષયોમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખલાવ પ્રકટે છે; તેથી For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy