SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમષ્ટિની મહાસંઘશક્તિને ભેગાં કરીને કરવાં જોઈએ. રજોગુણ અને તમે ગુણી ધર્મોની હામે સત્વગુણી ધર્મ ટકી શકે એવાં જે જે ધિર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનની જેમ જેમ વિશાલતા થાય છે અને કર્મયોગનાં રહસ્યમાં જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘન્નતિ, દેશોન્નતિ, સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્ર બાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા કલ્પ અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. બેન્જામીન ઢાંકલીન, શીંગ્ટન, ગ્લેડસ્ટન, ગરીબી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા. લેકના ધર્મસ્થયાર્થે વેદાગમથી અવિરોધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવતિ મનુષ્યને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્દભવે છે. લેકેને ધર્મમાં સ્થિરતા કરાવનારા સ્થવિરેની જેટલી કિસ્મત આંકીએ તેટલી ન્યૂન છે. લેકેની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મપર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાયે લેવાની આવશ્યકતા છે. અધર્મી મેનુષ્ય વિશ્વની નૈસર્ગિક શાંતિને ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ જીને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવતિ મનુષ્યને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમાં અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે. અજ્ઞાની મનુષ્ય ધર્મનાં સૂક્ષમ રહસ્યને અવબધી શકતા નથી, તેથી તેઓ ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહારધર્મ અને આત્મિકધર્મમાં લોકેનું વૈર્ય કરવા માટે કર્મયેગીઓએ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy