SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૩ परस्परोपकारेण, जीवा जीवन्ति भूतले । अतः परोपकारेषु, यतितव्यं स्वशक्तितः ॥६९ ॥ परोपकारकर्माणि, कर्तव्यानि स्वयोगतः। निष्कामवृत्तितो नित्यं, लोकैर्धर्मार्थकादिभिः॥७०॥ जगज्जीवोपकाराय, भावना यस्य वर्तते। परोपकारिणा तेन, सदासेव्य उपग्रहः॥ ७१॥ વિવેચન –પરસ્પરોપકારવડે જ ભૂતલમાં જીવે છે અતએ પાપકામાં સ્વશક્તિથી પ્રયત્ન કરે જોઈએ. ધર્માર્થકાંક્ષિકાએ નિષ્કામવૃત્તિથી પોપકાર કાર્યો સ્વયેગથી કરવાં જોઈએ. જેની હદયભાવના જગજજીપકાર માટે વર્તે છે તેવા પાપકારી વડે સદા ઉપગ્રહ સેવવા ગ્ય અડસઠમા શ્લોકમાં viewગ્રહનાનાપુ એ સૂત્ર ભાવદ્વારા જીવોને પરસ્પર ઉપકાર હોય છે એમ નિવેદ્ય પશ્ચાત્ પરોપકાર કરે જોઈએ એમ કર્તવ્યકર્મનું ઉદ્દશપૂર્વક વિધાન કરવા માં આવે છે. પરસ્પરોપકારવડે વિશ્વમાં જીવે જીવી શકે છે. અતએવ સ્વશક્તિથી પરેપકમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પરકાર એ સ્વપરનું દ્રવ્ય અને ભાવથી વ્યવહાર અને નિશ્ચયતઃ જીવનસૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે વર્તવામાં જેટલું પ્રમાદ તેટલી આત્મહાનિ અવધવી. પરસ્પર ને ઉપગ્રહ છે એટલું તે નહિ પરતુ પરસ્પરેપકારવડેજ છે વિશ્વમાં જીવી શકે છે તે વિના કે એક શ્વાસ લેવાને શક્તિમાન નથી. ધારસદ્વારા વાયુનું ગ્રહણ કરીને શ્વા છાસ લેઈ જવાય છે તેમાં યદિ વાયુનું ગ્રહણ ન કરવામાં આવે તે જીવી શકાય નહિ. વાયુના જીવોનો આત્મગ ગ્રહણ કરી અન્ય જી જીવી શકે છે તેમાં વાયુને ઉપકાર છે. વાયુના જી. સમજી ન શકતા હોય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્ય તે અવબોધી શકે છે. પરસ્પપકારના જ્ઞાનવિના પૃથ્વીકાય-અપકાયતેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીવને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy