SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૫ જે જે વિવેકદ્રષ્ટિથી દેય હેય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા અને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કરે જોઈએ. અન્યના ઉપગ્રહને સ્વીકારી પિતાના નિર્વાહની ઉપરાંત ઘણું ભેગું કરીને અન્ય જીવોને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે; એજ રાક્ષસવ ગણી શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુગલ કને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીવોના ઉપગ્રહ એગ્ય પુગલ કને બહિરૂ કાઢવામાં આવે છે. આપણે જે જે પુદગલ સ્કંધને નિ:સર્ગ કરીએ છીએ તે અન્ય જીવેના આહારાદિ અર્થે હાઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિષાદિમાં પણ અવલેકાય છે. વનસ્પતિ, પશુ, પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત યુગલેને આપણે આહારાદિ રૂપે ગ્રહને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ. પરસ્પર ઉપગ્રહની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થંકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધ ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય, દયા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, રાત્રિભૂજનત્યાગ આદિ વ્રતોથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકાય છે, અને આત્માને ભાવગુણોનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન, શીયલ, તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય આનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિ રૂપ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તે પરસ્પરોપગ્રહત્વ અવકાય છે. પૃથ્વીકાયાદિ જી ઉરચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ પણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કઈ પણ રીતે કોઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતું નથી. જે જે વસ્તુઓનું અન્યને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકવા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયેની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્ર For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy