SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૧ રહી શકે છે. દઢ સંકલ્પથી મનુષ્ય આ વિશ્વમાં જે ઈરછે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તે શું કહેવું? જે મનુષ્ય દઢ સંક૯પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પષ મહાલાભદષ્ટિએ અને સ્વાધિકાર કર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઈએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં યુક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિ વિનાને ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કર્તવ્યકર્મથી મૂર્ણતાયેગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધપુછ પકડનારની પેઠે મૂર્ણ ભેળે મનુષ્ય અકર્તવ્ય કાર્યને કદાગ્રહ કરી આત્મશક્તિને દુરૂપયોગ કરે છે; અતએ જે નહિ કરવા લાયક કાર્યો છે તેને પ્રારંભ કરે નહિ અને કદાપિ મતિષથી કાર્યારંભ કર્યો હોય તો પણ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુક્ત થવું. એક નગરમાં એક શેઠાણીને એકને એક ભળે નામે પ્રિયપુત્ર હતા. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેળાનું પાલનપોષણ કરી તેને મેટે કરતી હતી. એક દિવસે ભેળાની માતાએ સ્વપુત્રને પ્રસંગે પાત્ત કચ્યું કે પુત્ર ! તારા બાપના જેવા ગુણે ધારણ કર. હારા બાપના જેવા ગુણે ધારણ કર. હારા પિતાજી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઈ પકડતા તેને કદાપિ ત્યાગ કરતા નહતા. હારામાં એ ગુણ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારે થઈશ. પુત્રે પિતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારંભીશ તે પિતાની પેઠે ત્યજીશ નહિ તે માટે હું બનતે પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભેળા પુત્રના શબ્દથી માતા ખુશી થઈ અને સ્વપુત્ર વિશ્વવ્યવહારમાં કંઈ કરી બતાવે તે અવલેકવા આતુરતા ધારણ કરવા લાગી. ગામના ચૌટામાં એક દિવસ બેબીને ગધેડે દેડાદોડ કરતે હતું તેની પાછળ બેબી, કઈ પકડે કેઈ પકડે એવી બૂમ પાડી દોડતે હતે. ભેળાએ ધોબીની બૂમ સાંભળી અને તેની પાસે થઈને દેડનાર ગધેડાનું પુણ્ય ઝાલ્યું (પકડયું) અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે કેઈ કાર્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy