SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કર્મપુત્રને છ માસ પર્યંત સંસારમાં ઉચિત કાર્યાં કરવાં પડયાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોયતે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હોય તો તે સંબંધી ઉચિત વ્યવહારિકકાર્યો કરવાં પડે એમાં કોઇ જાતનું આ શ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને બાહ્યના આચરણાની ચેષ્ટાઆથી ખાલર્જીવા ન જાણી શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકાકરે તેથી આત્મજ્ઞાનીઓએ લોકસંજ્ઞામાં મગ્ન થવું નહીં. અનાદિકાલથી એવી જગતની ટીકા થતી આવી છે, થાય છે અને થશે માટે લોકસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાછડામાં હાજી ભેળવવી નહિં, અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હાજી હા કરવી પડે તે તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગના ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યોને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિયેા છે. સર્વે વનસ્પતિયામાં જલમાં પડયાં છતાં નિર્લેપ રહેવાની શક્તિ નથી પણ જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે. તદ્દતુ દુનિ યાના પંચેંદ્રિયવિષયે માં આત્મજ્ઞાનીને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હાય છે. બાકી અજ્ઞાની તે પંચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓના પરિણામ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. ખાદ્યનું ચારિત્ર્ય તો પરદ્રષ્યના આધારે ઉદ્ભવે છે તેથી તેના ઉપર આત્મચારિત્ર્યના એકાંતે આધાર રાખી શકાય નહીં. આલવા શુભ એવા આયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. માલજીવાઅજ્ઞાનીએ દશ્ય . પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ગાય છે માટે આત્મજ્ઞાનીઓએ ખાલજીવાની એદિયક કરણીમાં ધર્મ બુદ્ધિ ધારણ કરવી નહીં. આત્મજ્ઞાનીઓને પણ આદિયક ભાવની શારીરિક આહારાદિક પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસક્તિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આ ત્મજ્ઞાનીઓ તે આદિયકભાવને અને તેની પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં તેમાં અકતૃત્વ દેખે છે અને દિયેક ભાવની આહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતા છતાં પણ અંતર્થી તે તેમાં તન્મયપણે પરિભ્રમતા નથી તથા આહારાદિ દયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy