SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ આ ચૈતન્ય ચેષ્ટાએ વલસે અહં આ પ્રાણીઆ પરમાત્માએ છે અહં પશુ પંખીઓ પરમાત્માએ અહં અનુભવે તે વ્યક્તિભાવે અહં આ જ્ઞાનરૂપ મહિમાઐ વિલસે અહં આ પ્રભુરૂપ દુનિયાના ો અહેં આ સ્વમાં સર્વે સર્વવિષે હું અનેકાન્તથી સર્વ દેશમાં સર્વ કાલમાં અર્જુ પરમાત્મા અંશે અંશે ગુણસ્થાનકમાં પરમાત્મા અર્જુ ૩ ૩ ૩ પૂર્ણપણે ઉપર ગુણસ્થાનક અયાગીએ અને ૐ ૐ ૐ આત્માઓથી સીંધ્યું છે દેખાતું આ અહં રૂ ૩ સ પ્રેમાકર્ષણ આત્માઓનું નયસાપેક્ષે અહં આ આ આ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ જગમાં ૐ ૐ સ ર સ ઉપયાગે સર્વત્ર સદા તે અહૈ લ લ ણ ધ્યાને સિદ્ધત્વ વ્યક્તિએ અહું ૩ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ અદ્વૈત Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાની સર્વનચેની સાપેક્ષતાએ સત્તાનયટષ્ટિ આદિ દ્રષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઇને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે. સર્વે સંસારી જીવેા સત્તાએ પરમાત્માએ છે. પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિાભાવે પરમાત્મા છે, સત્તાની અપેક્ષાએ સર્વ જીવામાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપયુક્ત દ્રષ્ટિ અવબેધવી. સિદ્ધ પરમાત્માએ એવભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગ્ દૃષ્ટિગુણ સ્થાનકથી પ્રારંભીને ખારમા ગુણ સ્થાનકપર્યંત વર્તનારા અન્તર્ આત્માએ વસ્તુતઃ સત્તાએ પરમાત્માએ છે. સત્તાગ્રાહક નયપેક્ષાએ સર્વ જીવાને સિદ્ધા માનીને અધ્યાત્મજ્ઞાનીએ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવાને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવરૂપ પરસમયથી પરાસ્મુખ થવાય છે. અચા ત્મજ્ઞાનીએ આત્માને અર્થનયે અને શબ્દયે ધ્યાવે છે અને આત્મ પાઁચાના પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy