SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પામતા. તકત પબ્લિક કર્મના ઉદયને ભેગવતે છતે જ્ઞાની બંધાતે નથી. જેમ અરતિભાવે મધમાં મદ્યપ્રતિપક્ષભૂત આષધ નાખીને મદ્ય પીતે છતે પુરૂષ મૉન્મત્ત થતું નથી તથા દ્રપગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતો નથી. આત્મજ્ઞાની સેવત છે પણ સેવક નથી. અને અજ્ઞાની અસેવતે છતાં પણ સેવક છે. જેમ કઈ પરગ્રહથી આવેલાને વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણનો સ્વામીયભાવથી તે પ્રાકરણિક થતું નથી તેમ આત્મજ્ઞાની ભોજ્ય ઉપભોગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતે છત ભોગી છે. અન્ય કોઈ પ્રકરણુસ્વામી, નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતે છતે પણ પ્રકરણ રાગસ હાવથી પ્રાકરણિક થાય છે. તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓને ભેગ ન કરતે છતે પણ તે તે વસ્તુઓના રાગસ દ્વાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની રાગાદિસદ્ધાવથી તે તે વસ્તુઓને સેવ નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મ મધ્યમાં ગત છતાં પણ કર્મવડે સેવાતું નથી. કારણ કે સર્વ દ્રવ્યકતરાગ ત્યાગ કરે છતે નિર્લેપત્વ સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેખાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકપાધિરહિત આત્મજ્ઞાની કર્મમાં લેપાતું નથી. જેમ કર્દમમાં લેહ લેપાય છે તેમ અજ્ઞાની સર્વદ્રમાં રાગાદિભાવે આસક્ત થયા છતે લેપાય છે. પંચવર્ણ મૃત્તિકાનું ભક્ષણ કરનાર શખ કતતાને જ ધારણ કરે છે પણ તે શંખની તતાને પંચવણિમૃત્તિકા જેમ કૃષ્ણ કરી શકતી નથી તત્ આત્મજ્ઞાની પંચંદ્રિય વિષયને ગ્રહણ કરતો છતે પણ પિતાના આત્મિક ઉજવલ સ્વભાવને ત્યાગ કરતા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્ત મિશ્રિત દ્રવ્યોને ભેગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શકતો નથી. જ્યાંસુધી સંકલ્પ વિકલ્પ છે તાવત્ છવ શુભાશુભકર્મ ને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ્પ સંકલ્પ કરે છે તાવ આત્માની આત્મસ્વરૂપદ્ધિ હૃદયમાં પરિસ્કુરતી નથી. આવી નિવિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહે છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન,જ્ઞાન, અને ચારિત્રમય છું, નિશ્વયતઃ સદા અરૂપીછું. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy