SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ પ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકો નથી તે વિશ્વમાં દાસ્યકર્મ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વયેગ્ય ધર્મ કર્મ પ્રવૃત્તિમાં નિશ્ચય હતું તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શક્યા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વાધિકાર ગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવધવું. કઈ પણ કાર્ય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિ ફરજ અદા કરવાને ગ્ય છે એમ અવધવું. દેવગુરૂ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળે છે તે કદાપિ વિજય પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદપયગંબરના સમયમાં તેના ભક્તને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતું અને મહમદપયગંબરને સ્વકાર્યપ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે મસ્લમ ધર્મની સાથે મેલેમ રાજ્યનું સ્થાપન કરવા શક્તિમાન થયે, એમ તે સમયના ઈતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરતાં વા કઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાને નિર્ણય થવે જોઈએ કે જેથી સ્વાધિકાર યોગ્ય કાર્ય પ્રવૃત્તિને પ્રારંભીને સ્વસંબંધી અને પસંબંધી સર્વ કર્તવ્ય ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વ ગ્ય કર્મ પ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને ચગ્ય છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની ચેગ્યતાધારકનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણ વડે યુક્ત હોય તથાપિ વૈર્ય વિના કાર્ય પ્રવૃત્તિમાં વિદનેની સામા ઉભા રહી શકાતું નથી. સાનુકુલ સંગે હોય છે તાવત તે સર્વ મનુષ્ય સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરન્તુ જ્યારે કાર્ય કરતાં અનેક વિદને સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્પવિના કર્તવ્યકાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી અધીર મનુષ્ય તે ત્વરિત પલાયન કરી જાય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy