SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ બળમાં પ્રગતિયુક્ત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરંતુ જેઓ કે ધાદિક કષાયથી જીતાયલા હોય છે તેઓ કષાયની અસરથી મનવચનકાયાના ગમાં અશાતિ પ્રગટાવે છે. તેઓ ખરા કાર્યપ્રસંગે જે જે કાર્ય કરવાનાં હોય છે, અને જે જે રીતિએ જે જે કાર્યપ્રવૃત્તિમાં દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમાં તેઓ બરાબર સંપ્રવર્તી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધું સામું પડે તે પણ તેથી મનમાં અંશમાત્ર સંક્ષોભ ન થાય એવી વૈગિકશાન્તિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. બાદાની અશાનિતના ચારે તરફના મહાતાપની મધ્યમાં રહીને અને આન્તરિક શાન્તિથી વતીને જ્યારે કાર્ય કરવાની કસોટીમાંથી પસાર થવાય છે ત્યારે કર્મવેગની ઉચ્ચઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ થતું જાય છે. જે મનુષ્ય કાર્ય કરતી વેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામાં ન ફસાતાં સ્વાધિકાર સુરજની સિદ્ધિ કરી શકે છે. નામરૂપના પ્રપંચમાં અહંવૃજ્યાદિભાવે જેઓ મરીને આત્મજ્ઞાનવેગે પુનર્જન્મ પામેલા છે તેઓ નામરૂપની વૃત્તિથી મરેલા હોવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સંરક્ષવા શક્તિમાન થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છે તેમ વિશેષાર્ષિત મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. ખેદ, ભય, અને દ્વેષાદિ દેના નાશ વિના સત્ય શાન્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. અતએ કેઈપણ કાર્ય કરતાં ખેદ, ભય, અને દ્વેષને અભાવ રહે જોઈએ. કોઈપણ મનુષ્ય કેઈ સ્વાધિકારગ્ય કાર્ય કરતાં પ્રવૃત્તિમાં થાકી ગ્લાનિ પામી ખેદ, ભય અને શકને ધારણ કરે છે તે કાર્ય કરવાનેગ્ય થતું નથી. કેઈપણ કાર્યની પ્રવૃત્તિ કરતાં ખેદ તે જ ન જોઈએ. ખેદ કરવાથી આત્મશક્તિચેની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ તેના ફલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવું જોઈએ. જે મનુષ્યો કાર્યકલની આશાઓથી નિઃસંગ થઈને સ્વફરજને અદા કરવાની દષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતું નથી. કેઈપણ કાર્ય કરતાં ભય ન થવું જોઈએ. આત્માવિના અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy