SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ જય પ્રવર્તે છે તે કાઈ ક્ષેત્રે કોઈ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનુ સત્તામલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદ્દિકાળથી તે અનન્ત કાળ પર્યન્ત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યેા વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સર્વથા વિશ્વમાંથી વિનાશ થવા એ કદાપિ બન્યું નથી મનતું નથી અને ભવિષ્યમાં બનશે નહૅિ. આસુરીશક્તિપ્રધાન મનુષ્યાની રજોગુણ અને તમેગુણથી પરસ્પરક્લેશે હાનિ થાય છે. આસુરીતિવાળા મનુષ્યે ભૈતિક પદાર્થીના ભાગવડે સુખ ભેગવવાની માન્યતાવાળા હાય છે તેથી તેએ આધ્યાત્મિકસુખને અવગણીને ભાતિક પદાર્થોની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફક્ત રાચ્ચામાચ્યા કરે છે. ચદા આસુરીમનુષ્ય ભાતિક પદાર્થાનું સામ્રાજ્ય ભેગવવાને અનેક મંત્ર, તંત્ર, અને યંત્રાની શેાધેા કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યોને પેાતાના તાબે કરી તેએની આજીવિકાના ઉપાચાને સ્વહસ્તે કરી તેને દુઃખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યેામાં એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્ચાના હાથે પીડાતા સુરીમનુષ્ચાના સમાજના ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધર્મકાર્રાને વિશ્વમાં સર્વત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમાં શાન્તિ સ્થાપી શકે છે. એવા જગદુદ્ધારક ધર્મસંસ્થાપક મનુષ્યા ક્ષત્રિયાદિકુલમાં અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષાત્રખળે અસુરાની શક્તિયાના નાશ કરે છે. એવા મહાત્માઓને તીર્થંકરા દેવાદિવિશેષણાથી વિશ્વમનુષ્ય જાણી શકે છે. આવશ્યક ધર્મકાર્યાં કરવામાં પડમાં રહેલી આસુરીશક્તિએ અને બ્રહ્માંડ યાને વિશ્વવર્તિ આસુરીશક્તિધારક મનુષ્યેા તરફથી અનેક વિઘ્ના ઉપસ્થિત થાય છે. ધર્મનાં આવશ્યક કાર્યો કરતાં ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાબુદ્ધિ, કામ, ઈર્ષ્યા, નિન્દા, નિદ્રા, અહંમમતા, ખેદ, શાક, કલેશ, અને રતિઅતિઆદિ, આસુરીશક્તિયા પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસંગેાપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જેએ મેહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયેનું જ્ઞાન ધરાવતા નથી તે તા આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યથી પરાક્રુખ રહે છે અથવા આસુરીશક્તિયાના પરિણામની સાથે આવશ્યક ધર્મકા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy