SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાઢાસુકાન ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મેહથી મુંઝાઈને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે, ધર્મક્રિયાઓ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના કલેશ ટંટા કરીને જાનુષ્ઠાન આત્માની અવનતિને ખાડે પિતાના હસ્તે ખોદે છે. Trછાનાનીને કેઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવે પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેઓની હાનિ કરવાને તીવ્ર કષાય ધારે છે. પિલિક સુખને કીટક બનીને વિષના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે. અનેક પ્રકારના દુષસંક૯પ ધારણ કરીને પલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતોથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વફરજ માનીને કઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તેના મનમાં ઝેરના જેવી લાગે છે. તેના હૃદયમાં વિષય સુખનું ધ્યેય બની રહે છે. હિંસાના–અસત્યના-વિશ્વાસઘાતના-અપ્રમાણિકતાના-રતેય ભાવનાના અને વિવિધના પરિણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી તાલુકાના દુર્ગતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્રિયાએના વાસ્તવિક ફલને હારી જાય છે. અએવ જાનુદારના કુવિચારેને ત્યાગ કરવો જોઈએ. વિઘાનુણાન-મોભાનુષ્ઠાન અને Tઢાનથી આત્માની લોકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લોકેત્તર પ્રગતિકારક વ્યવહાર દષ્ટિએ અને નૈશ્ચયિક દષ્ટિએ એ ત્રણ અનુષ્કાનેથી વાસ્તવિક ઉતા ન થવાથી એ ત્રણ અનુષ્ઠાનના પરિણુંમને ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુષ્ઠાનેથી આત્માના સદ્ગને લાભ થતું નથી અએવ એ ત્રણ્ય અનુષ્ઠાનેને ત્યાગ કરવું જોઈએ અને તત તથા અમૃતાનુષ્ઠાન આદરવું જોઈએ. જે. ક્રિયાનું જેવું સમ્યક સ્વરૂપ છે તેવું અવબોધવામાં આવે અને તે કિયા કરવાના જે જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે હેતુઓ હોય તે તે હદયમાં પરિપૂર્ણરીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનું દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ અને અધિકારથી 3ય-હેય અને આદયત્વ અવધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી સ્વપરની કેવી રીતે ઉન્નતિ થઈ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેઓને પ્રવર્તાવનારાઓના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy