SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કનું સ્વરૂપ ૩૫૭ એધ આપે છે અને વાણીથી ભવ્ય લેાકેાને ઉપદેશ આપ છે. એવા સયાગી કેવળીએની સેવાભક્તિથી ભવ્ય મનુષ્યાને ધની પ્રાપ્તિ થાય છે. એવા સયેાગી કેવળીએનાં દર્શન મા પુણ્યાયથી થાય છે, એમ હું શતાનીક ! તું જાણું.’ મુક્તદશા ફ્રે પહેલી મિથ્યાત્વભૂમિકામાંથી નીકળીને ઉત્કૃષ્ટ ભાવવીયે કઈક આત્મા સગુણસ્થાનકભૂમિકાઓને કાચી એ ઘડીમાં સ્પર્શીને, મરુદેવી માતાની પેઠે સયાગી કેવળજ્ઞાની ખની, અતમુહૂર્તમાં દેહ ત્યજીને અયેાગી સિદ્ધ પરમાત્મા અને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir · ચેાથી અવિરતિ અપુનમ ધક સમ્યગ્દષ્ટિ ગુણરથાનકભૂમિકામાં રહેલા કાઇક આત્મા ઉત્કૃષ્ટ શુદ્ધાત્મભાવવી ના યાગે કાચી એ ઘડીમાં પાંચમીથી ખાર ભૂમિકાઓને ઉલ્લધી તેરમી સચેાગી ભૂમિકામાં જાય છે. એ પ્રમાણે પાંચમી ભૂમિકામાં રહેલા આત્મા ઉત્કૃષ્ટ વીયેાગે કાચી એ ઘડીમાં કેવળજ્ઞાની અને છે. છઠ્ઠી પ્રમત્તભૂમિકામાં રહેલા ત્યાગી ઉત્કૃષ્ટયાગે કાચી એ ઘડીમાં કેવળજ્ઞાની બને છે અને મુક્ત પણ અને છે. અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાથી તે ઠેઠ ખારમી ભૂમિકાવાળા આત્માએ એક શ્વાસેાાસમાં કેવળજ્ઞાન પામે છે અને એક શ્વાસેાવાસમાં સાતમી ભૂમિકાથી તેરમીમાં જઈ, અયેાગી અની પૂર્ણ મુક્ત સિદ્ધ બને છે. 6 અપ્રમત્ત ગુણસ્થાનકભૂમિકાવાળા અન્તરાત્મા ચેાગી નવ નાકષાયના ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ એક ક્ષણમાં કરીને ઉત્કૃષ્ટાગે કેવળી બને છે. મધ્યમાગે તે ભવમાં કેવળજ્ઞાની અને છે. 6 સમ્યગ્દષ્ટિવાળા અંતરાત્મા જઘન્ય ઉયેાગે, જઘન્ય પરિણામે અને મંદવી પ્રયાગે સાત-આઠ ભવ કરીને મુક્ત અને છે. સયેાગી કેવળજ્ઞાનની ભૂમિકા પછી ચૌદમી અયેાગી For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy