SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયદર્શનાને હિતશિક્ષા બૃહસ્પતિ ઋષિનું કથન: બૃહસ્પતિ ઋષિ મહરાજ નવિન 1 તમાએ પ્રભુની કથેલી નીતિ કહી તેવી નીતિ અને પણ કહી છે. જૈનોની ઉન્નતિ માટે જે કંઇ પ્રવૃત્તિ થાય છે તે નીતિ છે. ગૃહસ્થ લેકેાને ગૃહસ્થને ચેગ્ય નીતિએ પ્રકાશી છે અને ત્યાગી ઋષિઓને તેઓને ચાગ્ય નીતિએ પ્રકાશી છે. તેમણે આજ્ઞા કરી છે કે ગૃહસ્થાચા મારી પાછળ દેશકાલાનુસારે કળિયુગમાં ગૃહસ્થને ચૈન્ય નીતિ પ્રકાશશે અને ત્યાગી આચાર્ચા ત્યાગીઓને ચેાગ્ય આચાર અને નીતિએમાં ફેરફાર કર્યા કરશે, એમાં જરામાત્ર શ`કા નથી. દેશકાલાનુસાર નીતિએમાં પર'ના થયા કરે છે. રાજ્યતિઓમાં દેશકાલાનુસાર ચેગ્ય પરિવતના કરવાની પ્રભુએ આજ્ઞા આપી છે. પર૧ દેશ, કાળ સમાજ, રાજ્ય અને ધર્મની સ્થિતિ પર લક્ષ રાખીને આચન:નિએમાં પરિવર્તન કરે છે. નીતિએ પ્રવર્તોવવાનાં રહસ્યે સમજવાં જોઇ એ. નીતિઓના ઉદ્દેશને સમજતાં પશ્ચત્ પરિવર્તન કરવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ` પ્રકારની નીતિએમાં વ્યાવહારિક જૈનધમ છે તેથી તેઓને જે અનુસરે છે તે જૈતા છે. પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાને નીતિએ પ્રગટાવી હતી. પશ્ચત શ્રી ભરત રાજાએ, પશ્ચાત્ સગર રાજાએ, પશ્ચાત્ શ્રી શાંતિનાથે, પશ્ચાત્ શ્રી કુંથુનાથે, પશ્ચાત્ શ્રી અરનાથે, પશ્ચાત્ શ્રી મલ્લિનાથે, પશ્ચાત્ શ્રી મુનિસુવ્રત તી કરે તથા તેમના કાળમાં શ્રી રામચંદ્ર તથા પશ્ચાત્ વૈદેહી શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંડવમુખ્ય ધર્માં રાજાએ પરિવર્તન કરી નીતિઓ પ્રવર્તાવી. પશ્ચાત્ પૂર્ણાવતાર, અનંત ગુણુપર્યાયરૂપ, કલાનાથ, પરબ્રહ્મ મહાવીર પ્રભુએ સવ નીતિઓને પ્રકાશ કર્યાં, For Private And Personal Use Only ન દિવન રાજન ! પરબ્રહ્મ શ્રી મહાવીરપ્રભુએ ચતુવિધ મહાસ ઘની સ્થાપના અને તેની વૃદ્ધિની અનેક નીતિએ પ્રકાશી
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy