SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગદીક્ષા મહાત્સવ વાસિષ્ઠ ઋષિ! જાણો. પ્રભુના અનંત તેજમાં વિશ્વ એક પરમાણુ જેટલું સાકાર દેખાવા લાગ્યું, એમ સત્ર લેકેને અનુભવ થયેા. પા કલાક પછી પ્રભુએ સર્વને આંખે ઉઘાડવાને હુકમ કર્યાં. સ લેાકેાએ પ્રભુના અને અનંત આત્મસ્વરૂપનાં દન કર્યાં તેથી સ લેાકેાના આનંદને પાર રહ્યો નહી . સવ લે કે એ આખે ઉઘાડી પ્રભુના સ્થૂળ અનંત પુણ્યમય શરીરને દેખ્યુ અને સાષ્ટાંગ દંડવત્ કરી પ્રભુને નમવા વંદવા લાગ્યા અને પ્રભુ મહાવીરદેવનું શરણું સ્વીકારવા લાગ્યા. સર્વ ઋષિએ, કે જે દેવલાકમાં દેવે થયા હતા અને જેસ્મા હિમાલયાદિ પતેઃ પર ઋષિવેષથી પરિભ્રમણ કરતા હતા, તેએ પ્રભુના પૂર્ણ અનંત ગુણુપર્યાયમય ઈશ્વરાવતાનું પૂર્ણ શ્રદ્ધાન ધારણ કરવા લાગ્યા અને શાંતપણે પ્રભુને હિનાપદેશ શ્રવણ કરવા લાગ્યા. તે વખતે એટલી બધી શાંતતા છવાઈ હતી કે પુષ્પનું ખરવુ પશુ સભળાયા વિના રહે નહીં. બે હાથ જોડીને એકાગ્ર ચિત્ત અને પૂર્ણ પ્રેમે લ્લાસથી દેવા અને મનુષ્યે તથા હું. આ પ્રમાણે સદુપદેશ શ્રવણું કરવા લાગ્યાં. પ્રભુ મહાવીરના ઉપદેશ : દેવા અને મનુષ્યા ! તમે જૈનધર્મમાં તત્પર રહે. અનાદિકાળથી જૈનધર્મ પ્રવર્યા કરે છે અને અનતકાળ પર્યન્ત જૈનધમ પ્રવાઁ કરશે. મારા અવતારથી આર’ભીને જે જે ઉપદેશ, તત્ત્વ જ્ઞાન, સપ્રવૃત્તિ મેં જણાવ્યાં છે તેમાં સર્વધર્મને સમાવેશ થાય છે. વાયુ, અંગિરા, ભરત, અગ્નિ, કાશ્યપ આદિ ઋષિઓનાં તત્ત્વજ્ઞાન, ઉપદેશો અને અન્ય વેદાદિ પુસ્તકે તેમ જ વસિષ્ઠ, ભ, યાજ્ઞવલ્કય, વ, મુંડક, જાબાલ વગેરે સર્વ ઋષિઓની મારી સત્તાત્મક સ્તુતિઆ વગેરેના મારા ઉપદેશમાં સમાવેશ થાય છે. તે સંસ્કૃત તથા વમાન દેશી ભાષામાં ગૂ થશે, તેથી તે જ સત્ય જ્ઞાનરૂપ માનવું અને પૂનુ` સ` રદ કરવું. જે કાઈ For Private And Personal Use Only ૪૪૨
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy