SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ અધ્યાત્મ મહાવીર જૈનો છે અને તેઓની મન-વાણી—કાયાની પ્રવૃત્તિ તથા તેઓન આત્માનું ગુણત્વ તે જૈનધમ છે. અમે સવે` આપ પરબ્રહ્મ મહાવીર પ્રભુની ઉપાસના, ભક્તિ તથા ધ્યાન ધરીએ છીએ અને આપનામાં લયજ્ઞીન થઈ ને આત્મલબ્ધિઓને પ્રકટાવીએ છીએ. આપ અનાદ્ધિ અનતછે. આપ નિત્ય છે. મહાપ્રલયમાં આત્મસ્વરૂપ આપ નિત્ય છે. આપ કાલના કાલ-મહાકા, ઉત્પાદ-વ્યય-ધ્રુવતાધારક છે. આપના સવિકલ્પ સ્વરૂપને વૈખરી વાણીથી કહેતાં પાર આવતા નથી. આપના નિવિકલ્પ સ્વરૂપમાં તેા મન, બુદ્ધિ, ચિત્તને પ્રવેશ થતેા નથી. એવા આત્મમહાવીર ભગવન્ ! આપ જે જે પ્રકાશે છે તે સત્ય જ છે. ભગવન્ ! હવે આપ ત્યાગી મની વિશ્વોદ્ધાર કરી. કમમાર્ગ, કે જે ધૂમ્રમાગ છે, તેના કરતાં અનંતગુણુ શ્રેષ્ઠ જ્ઞાનમાર્ગ અચિ માળના પ્રકાશ કરે।. વિશ્વમાં સત્ય સુખશાંતિને વ્યક્ત કરી. આપની આજ્ઞા પ્રમાણે અમે વવા તૈયાર છીએ, For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy