SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૪ અધ્યાત્મ મહાવીર મારા ભક્તોએ પેાતાની સત્તા, શક્તિ, લક્ષ્મી આદિના સર્વ પ્રકારન અભિમાનથી રહિત બની સર્વ પ્રકારના સારામાં ઉપયેગ કરવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્વિધ સંઘના આગેવાને એ પરમાથ કાચમાં આત્મભેગ આપવેશ અને ચતુર્વિધ સઘના અકથ માટે સ`સ્વનું અણુ કરવું, ચતુર્વિધ સંઘની દેશ, રાજ્ય, વ્યાપાર, હુન્નર, કલાદિ સવ આજીવિકાદિ શક્તિ જાળવવી. ચતુવિધ સંઘની રક્ષા માટે સ સથે ધ યુદ્ધાદિ પ્રવૃત્તિઓમાં મરણને ભય ગણવા નહી. મારી પાછળ ચતુવિધ સંઘના ખળથી જૈનો વિશ્વમાં જીવી શકશે. તેએ ભૂમિ, દેશ, રાજય, વ્યાપારાદિનું રક્ષણ કરી શકશે. · જેઓ બાહ્યશક્તિએથી નિખલ અને છે તેએ જૈનધરૂપ મારા સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. માહ્ય અને આંતરશક્તિએ વડે મારા આગેવાને જૈનોનું રક્ષણ કરી શકે છે અને દુષ્ટ, પાપી અને અધમી એને પાછા હઠાવીને તેએનું તમેગુણી ખળ નષ્ટ કરે છે. સુરી અને આસુરી શક્તિઓનુ પરસ્પર યુદ્ધ સદાકાલ વિશ્વમાં ચાલ્યા કરે છે. મારા જૈનો સુરી શક્તિઓવાળા છે. તેએ આસુરી શક્તિઓને નાશ કરે છે. સ્વાથી, જડપૂજારી, ભય-ખેદ-દ્વેષથી યુક્ત મનુષ્ચા પ્રજાસંધમાં આગેવાન અનવાને લાયક નથી. તે તે દેશકાળના સંઘ મારી પાછળ બહુમતે જુદી જુદી ખાખતેના આગેવાને ને ચૂંટી કાઢે છે. ચતુર્વિધ સંઘ જે જે કાય કરે છે તે હું જ કરુ છું. તેની આજ્ઞા તે જ ભવિષ્યમાં મારી આજ્ઞા ગણાશે. ચતુર્વિધ મહાસંઘના નેતા ધર્મેયા મારું ધ્યાન ધરીને અને પરાભાષામાં મારી આજ્ઞાની સ્ફુરણાએ પ્રગટાવીને વિશ્વના સર્વ જીવાનુ` તરતમચાગે કલ્યાણ થાય એવા સાનિક વ્યાપક ઉપાચાને આદરશે. કેટલાક લેકે મને નિરાકાર માનશે, કેટલાક વ્યાપક-વ્યાપ્ય, કર્તાઅકર્તા, પ્રકૃતિસહિત કે પ્રકૃતિરહિત, સર્વાંગત-અસČગત, નિત્ય-સખલ બ્રહ્મ, સગુણ-નિર્ગુણ આદિ અનેકરૂપે માનશે. પરસ્પર For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy