SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪રા કટકાવલિ સુધ-૫ (૩૪૩) પરમાર્થે છે સર્વ મળેલું, પરમાર્થે વાપર!!નિષ્કામ, પરમાર્થા કરવામાં આતમ!!, તારૂં શિવપુર નિશ્ચય ઠામ. ર૩છા પરમાથી થા !! સ્વાર્થ તજીને, પરમાથે પ્રગટાતા દેવ, પરમાથે પરમેષ્ઠી પદ છે, કરજે પંચ પ્રભુની સેવ. ૨૩૮ પરમેષ્ઠીમાં આતમ તું છે, જેમાં બ્રા સિદ્ધાતમ ધ્યાવ! !; પરલોકે છે ધર્મ સહાયક, આત્મસ્વરૂપમાં લયને લાવ્યા. ર૩લા પરવશ થા !! નહિં માહે જ્યાં ત્યાં, કામે પરવશ આત્મ ગુલામ પરવશતા છે કામ વિચારે, ઠરવાનું તેથી નહિં ઠામ. ૨૪૦ પરવશ કામે ચકી ઈન્દ્રો, પરવશતામાં પ્રેમ ન હોય; પરવશતા છે દેહાધ્યાસે, અસ્થિર મનડું જ્યાં ત્યાં જોય. ૨૪ો પરવશતા છે ચામડી મેહે, નામ રૂપ મેહે પરતંત્ર પરતંત્રને ભાન ન નિજનું, નિર્મોહી છે શુદ્ધ સ્વતંત્ર પરવશ કમે સર્વજીવ છે, સ્વતંત્ર સિદ્ધાતમ નારાય; પરતંત્રતા ત્યાં નહિ સુખ છે, સ્વતંત્રતા ત્યાં સુખડાં ઉભરાય. ૨૪૩ પરવશ થાવાનાં સહુ કારણ, ચેતન સમજી ઘર નિવાર!! પરવશ થાવું હને ઘટે નહિ, આતમ આપ સ્વરૂપ સંભાળ!!. ૨૪૪ પરવશતા છે કામિની મેહે, પરિગ્રહે પરવશતા ધાર!! પરવશ થાવું નરકના સરખું, સ્વતંત્રતામાં સુખ નિર્ધાર. ર૪પા પર્વ સરિખા સંતજને છે, પર્વ સરિખે ધ્યાનને કાળ; પર્વ થકી પણ અધિકી જાણે!! –આમ ભાવના સુખકરનાર. ૨૪ પવને શિવ જાવા માટે, સર્વ લેકને છે નિર્ધાર, પવને છે પ્રભુ પદ લેવા, જ્ઞાનને ધ્યાન થકી નિર્ધાર. ર૪૭થા પરસેવે વાળી જે કાર્યો –કરતા તેઓ ઉન્નતિ પાય; પરસે વાન્યા વણ કાર્યની સિદ્ધિ જગમાં કદિ ન થાય, ૨૪૮. પરસેવે નવગજ વાળે , પ્રભુ આદિ શુભપદને પાય; પરમાર્થે સ્વાર્થો જે ઉદ્યમ,-કરતા તે ઈચ્છિત ને પાય. કાર૪ પરસ્વાધીન થાશે નહિં ક્યારે, સ્વપને નહિં પરતંત્રને સુખ, પરિહર !! પરવશતાનાં કારણ, આત્મસ્વભાવે સહેજે સુખ. ૨૪મા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy