SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-ન. (૩૨૫) નીચું મુખડું જેથી થાવે એવાં કુકૃત્યો તજ સર્વ નીચું મુખ રાખીને જીવવું, ને કરે મન ફેગટ ગર્વ. ૩૪૦ નીતિનાં સહુ શાસ્ત્રો વાંચે છે નીતિના સહુ વેદ વિચાર! નીતિ ધારે !! દેશકાલથી, હાનિ લહાવને વિવેક ધાર !!. ૩૪૧ છે નીતિનું જીવન ઉપગી, નીતિથી ચલ !! વ્યવહાર નીતિ ન્યાય વિનાનું જીવન,ધરવું તેથી દુખ અપાર. ૩૪ર છે નીતિ રીતિ પ્રીતિ ધારો છે, નીતિથી કરજે કર્તવ્ય; નીતિની રહેણીમાં રહેવું, નીતિનું ભણતર છે ભવ્ય. ૩૪૩ છે નૃત્ય કરીને જીવવું ન્યાયે, પણ અન્યાયી જીવન ત્યાગ II; નાચે ! પ્રભુની પ્રાપ્તિ માટે, સારા વર્તનમાં ધર ! રાગ. . ૩૪૪ ! નેક ટેકથી જીવે !! જગમાં, નેક ટેકનું જીવન બેશ; નેક રીતે અનેક મળતાં, નાસે સઘળાં દુખે કલેશ, કે ૩૪૫ નેકી નકામી જાય ન જ્યારે, નેકીથી કર !! સહુ વ્યવહા૨; નેકીથી ધર !! વર્તન સાચું, માન મહત્તા વધશે સાર. છે ૩૪૬ છે નેકી રાખી છે !! જગમાં, નેકીથી દુ:ખ સઘળાં જાય; નેકી રાખે દુ:ખ પડે પણ, અંતે શુભવેળા પ્રગટાય. ૩૪૭ નેકીથી જે કે વાગે, સ્નેહીને સુખ શાનિત થાય; નોબત વાગે સત્યની જ્યાં ત્યાં, સત્યથી વર્તતાં દુઃખ જાય. પ૩૪૮ નેકા તારી ચલાવ ! જ્ઞાન, ભવસાગરને પામે પાર; નિકા આતમ જીવનરૂપી, સમજે તો શિવપુર છે સાર. ૩૪૯ ન્યૂનપણું રાખે ! નહિં કિંચિત, ધર્મ કર્મ કરવામાં ભવ્ય ; ન્યાય નીતિથી જ્ઞાને સઘળાં–સમજીને કરશે કર્તવ્ય છે ૩૫૦ છે ન્યાય ન ધારે !! દુઃખ પડતાં, પ્રાણ પડે પણ ત્યજ ! અન્યાય; ન્યાયી વર્ગના રાજ્યને પામે, અન્યાયી તે નકે જાય. છે ૩૫૧ | ન્યાયનાં સઘળાં શાસ્ત્રો વાંચો છે, કુતર્કો ને ત્યજે !! વિવાદ ન્યાયી જીવન ધારણ કરતાં, આભવ પરભવ જશે ન ખાદ. ૩પરા ન્યાયી જીવન ધારણ કરવું, આતમ તારે એ છે ધર્મ, ન્યાયથી બેલે !! ન્યાયથી ચાલ !!, ન્યાયથી કરજે ન્યાયી કર્મચા૩૫૩ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy