SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કક્કાવલિ સુમેર્જ. ઝે, તાપરા જીવન ખાદ્યાભ્યંતર સઘળુ,−તેને વિશ્વ જીવાડે જે; જગમાં તેને હેતુ જાણ્ણા !!, માદરે શક્તિ પામે તેહુ. પરા જીવવુ રત્નત્રયી ગુણુ વરવા, વિશ્વજીવાની શુદ્ધિહેત; જીવન એવુ પારમાર્થિક છે, સર્વ જીવાના શુભસ કેત. જગવ્યવહારમાં બળીયા રહેવું, ધૂર્તોથી ધૃતાવુ ન લેશ; જગમાં આજીવિકા જીવન,–અનેક ઉપાયે ધરવું એશ, ચૈાતિષવિદ્યાના ફળમાંડે, એકાંતે ધર!! નહિં વિશ્વાસ; જ્યાતિષ જ્ઞાન છેબહુઉપયાગી, સાપેક્ષાએ જાણ્ણા !! ખાસ. ૫૫૨૪ા જંગલમાં રણમાં ઘરમાંહી, સાગરમાં જે રહ્યે ખાસ જગરક્ષક મહાપુણ્યપ્રભુની, કૃપાવિશે ધરજે વિશ્વાસ. જેવુ સ્પર્શાવુ સુવું સુણવુ, ખાવુ નિરાશક્તિએ જાણુ !!; જેને એવી ચેાગ્યતા આવી, નિલે પી ચૈાગી તે મહાન. ાપરા જગમાંહી નસની પેઠે તુ, અરૂપ સાક્ષી થૈ કર !! ક; જગજીવામાં જયાતિ જગાવેા!!, આત્મસ્વભાવ તે સત્યધમ ાપરણા જીવા જીવે, જીવે આશ્રયે, જીવાનુ જીવેાથી રાજ; જીવા શેઠ ગુલામે પરસ્પર, અજીવા જીવ એ જીવ સામ્રાજ્ય. ૫ ૫૨૮ના જયસિદ્ધિ છે. પુણ્યાદયથી, પાપે અપમ’ગલ પ્રગટાય; જરૂર વાંચા!! ધર્મનાં શાસ્ત્રો, જેથી આત્મવિશુદ્ધિ થાય, ાપરા જરૂર સંતની સંગત કરશેા, દેવગુરૂને જરૂર સેવ !!; જરૂર ધ્યાનસમાધિ કરશેા, નિજમાતમમાં પ્રગટે દેવ. જરૂર જે આવશ્યકધર્મ ની,-કરણી તેને પ્રતિદિન ધાર !!; જરૂર પાપથી દૂર રહેજે, જરૂર ધર્મને ધર !! નિર્ધાર. ૫૫૩૧૫ (A) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only (૧૩) ાપરા "પરા ૫૫૩ના ઝઝઝા ઝાઝસમા ઝટ થાશેા, તો !! મિથ્યા ઝઘડાઝેર; વેર વિરાધે સઘળાટાળેા !!, પ્રગટે મતમ !! સુખની લહેર.ll ૧૫ ઝે ભણ્યાગા કહેવાશે, ઝાઝાથી કરશેા નહી ઝેર; દનજ્ઞાન ચરણ પ્રગટાવા!!, વર્તી રહા!! નિજાતમ ઘેર. II ૨ ।।
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy