SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮ ) કાલિ સુમેષ–જ. . • જોરાવર તે આતમ જાણુ, તેાડે જે મન માહતુ જેર જોરાવર તે છે જગ સાચા, ચલવે નહીં અનીતિ તાર. જોર કરે નહીં' પાપકૃત્યમાં, વ્યસનામાં નહીં વાપરે જોર; જારી ચારીમાં નહી' જોરને, વાપરે તેનુ સાસુ તાર. જુવાની વિદ્યા ધન સત્તા,યેાગે જોરથી જામ થાય; જોરથી જૂલ્મી પાપા કરે નહી, જોરાવર તે સત્ય ગણાય. જીવું છું. હું પ્રભુના માટે, પ્રભુમાં રહી પ્રભુથાવા કાજ; જીવું છું મન વચ કાયાથી,-પવિત્ર લેવા શિવસામ્રાજ્ય. જીવું છું . આત્મિકસુખ લેવા, પરાપકારી કાર્યો હત; જીવું છું. જગજીવાના હિત, માટે સ્વાર્પણુ કરી સકેત. જીવું છું હું નિજાત્મશુદ્ધિ,-કરવા અન્યના હિતને કાજ; જીવીશ જખતકતમતક ધમ નું, પ્રગટાવીશ સાચુ' સામ્રાજ્ય. ૫૧૭૬૫ જંભુસ્વામી ચરિત્ર વાંચા !!,−જેમાં સાચા છે વૈરાગ્ય; જેણે જ ચિત્ર વાંચ્યું, તેને પ્રગટે જ્ઞાન ને ત્યાગ. ૧૭૭ના જેનાથી તુજ જીવ્યું જાતુ,—તેના માટે આપે!!! જાન; જેનું લીધુ તેને દેવું, તેમાં શુ કરવા અભિમાન, જે આપે છે તે તેા લે છે, લેવુ દેવુ રહસ્ય એર; જય પરાજયમાં થઈ સાક્ષી, વર્તે તેા તુ ખને ન ઢાર, જૂઠ્ઠું' તે ગમે તે રીતે, ગમે તે કાલે જૂઠ ગણાય; ૫૧૮ના ટાનુ ખલ સદા રહે નહી, જૂઠાવ્યવહારે દુ:ખ થાય, જેમાં તેમાં સમજ્યા વણુ તું, માર !! ન માથુ સત્યને ધાર !!; જાહેર ખાનગીમાં પ્રભુમાં રહી, કર !! કબ્યાચારવિચાર, ૫૧૮૧૫ જક પકડીને છૂટી રીતે, જક્કી થાતાં થાય ન કાજ; જકડા નહીં ગરીમાને જ્યાં ત્યાં, કર્યું છે અપકીર્તિ લાજ. `૮૨ા જગતભવાડા જેથી થાવે, તેવા કામેાથી થા !! દૂર; જગત ભગતને અને ન કયારે, સમજે જ્ઞાની જગ મહૂર, `૮૩૫ જડતા તે અજ્ઞાન દુરાગ્રહ, જડતા તે આલસને જાણુ !!; જડતા તે છે નવરા રહેવુ, જડતા તે છે સ્વાર્થીને માન ૫૧૮૪૫ For Private And Personal Use Only ૫૧૭૧૫ છા ૫૧૭ાા ૫૧૭૪ા ૧૭પા ૫૧૭૮૫ ૫૧૭૯૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy