SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) કટકાવલિ સુધ–ક. કરૂં પ્રભુ પ્રાયથે પરમાર્થે, જડ સુખ વણ કૃત્યો નકામ; કરૂં લખું અધિકારે પ્રભુમાં, ઉપયોગી થૈ આતમરામ. ૪૯કરૂં ન નામના મેહે હે પ્રભુ!!, પ્રભુ તુજ નામ તે મારૂં નામ, કરૂ ન રૂપના માટે કંઈ પ્રભ, કર્યું મારું સહું તારૂં તમામ ૫૦૦ના કરૂં હું સેવા સર્વ જીની-પ્રભુરૂપ જાણું પ્રભુપદ હેત. કરૂં લખું ઉપદેશું વિચારું, આત્મપ્રભુસેવાસંકેત. ૫૦૧ . કરૂં ન અન્યજીવોપર ઈર્ષ્યા, અન્ય ધર્મને કરૂં ન ષ કરૂણાથી સહુ જીવેનું હિત ઈચ્છયા કરું એ ભાવ વિશેષ.૫૦૨ાા કર્યા જે પાપે પૂર્વભવમાં, આ ભવમાંહી રાગ ને રોષ, ભૂતકર્મોને નિંદુ ગહું, કોપર ધરૂં ન રાષ ને તેષ. . ૫૦૨ કરૂં લખું ઉપદેશું સઘળું, જેવું મુજને ઘટ સમજાય; કરૂં ભૂલ તો માફી માગું, પરમેશ્વરની સંઘની ન્યાય. ૫૦૪ છે કાર્યો કરતાં ભૂલ થાવે, કરૂં હું દેષને પશ્ચાત્તાપ; કૃપા કરીને અહંન મહાવીર !!, તારા જેવા ગુણને આપ. ૫૦પા કરૂં ન કીર્તિ માટે લખું નહીં, લખું છું નિજ પર શુદ્ધિહેત; કરૂં લખું ઉપદેશું ફજે, સેવા ભક્તિને સંકેત. ૫૦૬ કરે લખાવે ઉપદેશાવે, અંતર આત્મપ્રભુ ભગવાન; કરૂં લખું કહે આત્મપ્રભુજી, નવ્યવહારની શૈલી પ્રમાણ. ૫૦૭ના કચછાદિત સર્વજનેના અભિપ્રાયો છે ભિન્ન અનેક કરૂં ન અભિપ્રાયે અના , કરૂં લખું સ્વતંત્ર વિવેક. ૫૦૮ કરૂં છું સ્વાધિકારે જે કંઈ, પ્રભુપ્રાપ્તિ માટે સત્ય કરીશ પ્રભુઉપયોગમાં રહીને, આત્મશુદ્ધિનાં સાચાં કૃત્ય. જે ૫૦૯ કરૂં ન મારૂં ન હારૂં જગમાં, કર છે પ્રભુ મારે ઝટ ઉદ્ધાર; કરતાં આથતું દોષ જે થા, પશ્ચાતાપ કરૂં છું અપાર છે ૫૧૦ કરૂં છું સંવર નિર્ભર કરણી, ટાળું પ્રગટ્યા રાગને રોષ, કર્તા અકર્તા, નયથી જાણી, પ્રભુ તુજમાં ધા સંતોષ. ૫૧૧ાા કર્મની સાથે અનાદિ સંબંધ, કર્મ પ્રકૃતિ કરવા નાશ કરૂં ઉદ્યમ શુદ્ધાત્માપગે, અંતરમાં ધાર્યો વિશ્વાસ. ૫૧૨ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy