SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-ઐ. ( ૭ ) એક્ય છે ગુણ કર્મોના સામે, એક્ય છે સરખા સાથે જાણું, એકય છે સરખે સરખાઓનું, એકયજનક છે પ્રેમને જ્ઞાન. ૧૫૧ એક્ય ત્યાં શ્રદ્ધા પ્રેમ સ્વાર્થ જ્યાં, અકય જ્યાં સ્વભાવે મળવું થાય; એકય ત્યાં બળશક્તિ ને જીવન, એકય બળે જગમાં છે ન્યાય. ૧૦૫રા ઐકય વિના આર્યો જગ હાર્યા, એકતા વણ જેને હાસ એકય વિના મુસ્લીમે હાર્યા, હિંદીઓને થતે વિનાશ. ૧૦૫૩ એક્યથી બ્રીટીશ જય પામ્યા, હિંદુસ્થાનનું પામ્યા રાય; એકયથી બ્રિટીશ શાસે હાલમાં, પોતાનું રહયું સામ્રાજ્ય. ૧૦૫૪ એકયથી જાપાનીસે જીત્યા, ચીનાઓ પામે છે હાર; એકય જે આવશ્યક તે કરવું, ઉપાયે કરીને જ હજાર. છે ૧૦૫૫ એકેય થશે જબ હિંદીઓનું, તબ હિંદીઓનું સામ્રાજ્ય; ઐકયને આત્મસમર્પણ શક્તિ, એ ત્રણથી જગ રહેતી લાજ. ૧૦૫૬ એક્ય જે હિંદીઓનું વ્યવસ્થિત, નીતિ રીતિથી જગ જાય; અવર્યજ તો તેઓ પાસે, સહેજે આવે ઘરમાં ન્યાય. ૧૦૫૭૫ એકય જે દેહનાં સહ અંગેનું, ઈન્દ્રિયેનું તે જીવાય; અકર્યા વિના દેહી નહીં જીવે, પિડે બ્રહ્માંડે સમ ન્યાય. ૧૦૫૮ છે એક્ટ વિના લઘુ કમી કેમે, મટી કેમેથી જ હણાય; એયને બળ કળ બુદ્ધિ પ્રતાપે, જીવથી જગમાં છવાય. ૧૯૫૯ ઐક્ય તે જીવંતી શકિત છે, સ્વાર્થભેદથી એક્ય હણાય; એકય ન અજ્ઞાની સ્વાથી માં, ઐય ત્યાં ગુલામભાવ ટળાય. ૧૦૬૦ ઐહિક ઐછિક સર્વ પામવા, ઐક્ય સમે નહીં મંત્ર ને યંત્ર ઐક્ય, પ્રભુની શકિત પુણ્ય છે, એક્ય સમો નહીં મેટે તંત્ર. ૧૦૬૧ એકય જે જ્ઞાનીગુરૂથી થાતું, તે આતમનિજ ગુરૂપદ પાય; ઐકય જે પ્રભુશ્રી અંતર્ પ્રગટે, આતમ પ્રભુ સ્વરૂપી થાય. ૧૦૬શા ઐકય જે સાવિક પ્રેમે થાવે, પ્રભુથી તે ઘટમાં છે સ્વર્ગ એક્ય જે પરાથી પ્રભમાં થાવે, આતમ પામે છે અપવર્ગ.૧૦૬૩ એક્ય જે પ્રેમે તમારજોગુણી, તેને અંતે થાય વિનાશ એશ્વર્ય જ જે તમો રજોગુણી, અંતે તેને થાવે હાસ. ૧૦૬૪ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy