SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુમેધા. ભાગ. ઋષિ સતીને માલક ભૃગુની, હત્યાથી છે અનત પાપ; ઋષિ સતીની હાય લાગે, કુલના ક્ષય પ્રગટે સંતાપ. ઋગ્વેદ વેદજ્ઞા પણ, રાગે રાષે થાય ન મુકત; ઋચાલશે! પણ માહને ટાળા, માહ ટળે જેથી તે સૂકત. ૫૪૨ા ઋદ્ધિ તેઢુ કમાયા સાચા, ધર્માર્થ કીધા ઉપયોગ; ઋદ્ધિમતા તે નહીં સાચા, સ્વાર્થે કરતા જે ઋષિવર થાવા પવિત્ર મન કર !!, પવિત્ર મનમાં પ્રગટે સત્યઃ ઋષિ તે જ્ઞાન અહિંસા સત્યને, બ્રહ્મચય ધારે શુભકૃત્ય હ્કા ઋષિ થવા તુ સચ્ચારિત્ર, જ્ઞાને યાગે આતમ ! જાણું. ઋષિ થતાં નહિ ઋદ્ધિ જોઇએ, અંતમાં પ્રગટાવા જ્ઞાન. "પા ઋષિયા ગાતમ ગણધર આદિ, થયા જ્ઞાનીએ જગવિખ્યાત; ઋદ્ધિમતા રાજાએ પણુ, ઋષિની આગળ તરણા માત્ર. ઋષભદેવ પહેલા તી કર, પ્રથમ જિનેશ્વર પ્રભુ ભગવાન; ઋષભદેવથી જૈનધર્મની,-પ્રવૃત્તિ થઇ છે સત્ય પ્રમાણુ, ઋતુએ ષટ્ છે વસ ́તાદિ, ઋતુ ઋતુના છે સહુ ફેર; ઋતુએ જેઠુ થવાનુ હાય તે, થાતું તો મિથ્યા અધેર. ॥૪૮ના ઋતુ આવતાં ફૂલ પાકતાં, સમય આવતાં ફૂલની સિદ્ધિ; ઋતુ સમયના અજ્ઞાનીએ, અધીરતાથી લડે ન ઋદ્ધિ. ઋજુતા ધારી મારા આતમ !!, સ્વાધિકારે જગમાં વ ! !; ઋણુ રાખીશ નહીં કર્મ નું કિ ંચિત્, સ ંતપણાની એ છે શ. ૯૫૦મા ઋણી તે માહી અજ્ઞાની છે, જડમાં ધારે સુખની આશ; ઋણાનુબંધે તેવુ દેવુ, ખાવુ' પીવુ લેવુ ખાસ. ઋણુથી મુક્ત અનેા નિજ આતમ ! કર્મનાં દેવાં ચૂકવી સ; ઋષિ બન !! આત્મપયેાગે સાચા, રહે નજેથી મનમાં ગા૫રા ષિ અને ખાદ્ઘાંતથી ત્યાગે, ત્યાગી સઘળા વિષય કષાય; ઋષિદશામાં રાખ ન ખામી, કાય છતાં પણ રહે! અકાય. ૫૫ા ઋષિદશામાં આતમ ! ! મારા, દન જ્ઞાન ચરણુ લય લાવ ! !; ઋષિકુલમાંહી વાસ કરીને, અંતર્માં પ્રભુને પ્રગટાવ, reseા ૫૫૧૫ ૯૫૪ા For Private And Personal Use Only ( ૧૨ ) ૫૯૪૧૫ જા ૪૬ા ૫૯૪ા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy